gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે | Anand Municipal Corporation will now be known a…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે | Anand Municipal Corporation will now be known a…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– કરમસદને મનપામાં ભેળવ્યા બાદ સરદાર સાહેબનું અસ્તિત્વ ટકાવવા ગ્રામજનોએ આંદોલન છેડયું હતું

– મનપાની 50 સ્થાવર મિલકતો અને 150 થી વધુ વાહનો ઉપર જૂના બેનરો હટાવી નવા લગાવવાના શરૂ કરાયા : લૉગોમાં કરમસદ નામ ઉમેરવા સિવાય કોઈ ફેરફાર નહીં, સરદાર સાહબની છબીવાળી ડિઝાઈન યથાવત્

આણંદ : આણંદ મહાનગરપાલિકાના બદલે કરમસદ આણંદ મહાનગરપાલિકા નામ માટે આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે મનપાની ૫૦થી વધુ સ્થાવર મિલકતો અને ૧૫૦થી વધુ વાહનો ઉપર આણંદ મહાનગરપાલિકાના બેનરો બદલીને નવા કરમસદ આણંદ મહાનગરપાલિકાના બેનરો લગાવવાનું શરૂ કરી દેવાયું છે. મનપાના લૉગોમાં કરમસદ નામ ઉમેરવા સિવાય કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. સરદાર સાહેબ સહિતા ચિત્રની ડિઝાઈન યથાવત્ રખાશે.

આણંદ મહાનગરપાલિકામાં કરમસદને ભેળવી દેવાતા સરદાર વલ્લભભાઈ પટેલનું અસ્તિત્વ ભૂંસાઈ જવાના ભયથી કરમસદના ગ્રામજનોએ કમરસદને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે આંદોલન શરૂ કર્યું હતું.

 ત્યારે ભાજપના નેતાઓ દૂર રહી તમાશો નિહાળ્યો હતો. તાજેરતમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની આણંદની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ત્રિભોવનદાસ પટેલ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા બાદ અચાનક આણંદના ભાજપી ધારાસભ્યો સહિતના નેતાઓને સરદાર સાહેબ યાદ આવ્યા હતા અને આણંદ મનપાનું નામમાં કરમસદનો સમાવેશ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. 

ત્યારે આજે ગુજરાત રાજ્યના કેબિનેટની બેઠકમાં 

આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને ‘કરમસદ આણંદ મહાનગરપાલિકા’ રાખવાની કેબિનેટે મંજૂરી આપી હતી. હવે આજથી આણંદ મનપાના બેનરો દૂર કરવામાં આવશે. 

તમામ સરકારી મિલકત ઉપર કરમસદ આણંદ મહાનગરપાલિકાના નવા બેનરો લગાવવામાં આવશે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, સરકાર તરફથી નામ બદલવાનું નોટિફિકેશન મળી ગયું છે. 

જેથી હવે મનપાની ૫૦થી વધુ સ્થાવર મિલકતો તેમજ ૧૫૦થી વધુ વાહનો ઉપર આણંદ મહાનગરપાલિકાના બેનરો બદલીને કરમસદ આણંદ મહાનગરપાલિકાના બેનરો મૂકવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

 ત્યારે હાલ સ્થાપિત કરાયેલા લોગોમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ, આણંદની આગળ કરમસદ લખીને માત્ર સુધારો કરવામાં આવશે. 

લોગોમાં અંદર કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવનાર નથી. લોગોમાં સરદાર પટેલના ચિત્ર સહિત તમામ ચિત્ર યથાવત રાખવામાં આવશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…
GUJARAT

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

September 27, 2025
સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ | Transgender asking for money fro…
GUJARAT

સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ | Transgender asking for money fro…

September 27, 2025
કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…
GUJARAT

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

September 27, 2025
Next Post
અમેરિકા બાદ ભારતના આ રાજ્યમાં 8 દિવસમાં ચોથી વાર ધરા ધ્રૂજી, જાણો કેટલી તીવ્રતા | earthquake of 3 3 …

અમેરિકા બાદ ભારતના આ રાજ્યમાં 8 દિવસમાં ચોથી વાર ધરા ધ્રૂજી, જાણો કેટલી તીવ્રતા | earthquake of 3 3 ...

રહેણાંક મકાનમાંથી બિયરના 264 ટીન મળ્યાં, બુટલેગર ફરાર | 264 cans of beer found in residential buildi…

રહેણાંક મકાનમાંથી બિયરના 264 ટીન મળ્યાં, બુટલેગર ફરાર | 264 cans of beer found in residential buildi...

કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…

કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા

6 months ago
કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

6 months ago
સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

6 months ago
RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી, ટેરિફ ઘટાડવા વિચારણા

6 months ago
કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

6 months ago
સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

સિંગાપોરની શાળામાં આગ લાગતાં પવન કલ્યાણનો પુત્ર ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ | Pawan Kalyan Son Injur…

6 months ago
RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

RSSના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત, જાણો કયા કયા મુદ્દે થઈ વાતચીત | RSS chief …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News