gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં ગમે ત્યારે પૂર ત્રાટકે તેવી આશંકા, ખતરાના નિશાનથી ઉપર પહોંચી યમુના નદી, તંત્ર એલર્ટ | Fear…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં ગમે ત્યારે પૂર ત્રાટકે તેવી આશંકા, ખતરાના નિશાનથી ઉપર પહોંચી યમુના નદી, તંત્ર એલર્ટ | Fear…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Delhi flood News : દેશની રાજધાની દિલ્હીમાં પૂરનો ખતરો વધી ગયો  છે. શનિવારે સવારે 9 વાગ્યે યમુના નદીનું પાણીનું સ્તર ઓલ્ડ રેલવે બ્રિજ પર 204.40 મીટર પર પહોંચી ગયું હતું, જે 204.50 મીટરના ભયના નિશાનથી થોડુંક જ નીચે છે. તેને ગંભીરતાથી લેતા, વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સતર્ક રહેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં રેડ એલર્ડ વચ્ચે ભારે વરસાદ પણ થતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. 

પાણીનું સ્તર કેમ વધી રહ્યું છે?

સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાનું મુખ્ય કારણ વઝીરાબાદ અને હાથિનીકુંડ બેરેજમાંથી દર કલાકે મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.” આ ઉપરાંત, હરિયાણા અને ઉત્તરાખંડના ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદે પણ નદીના પાણીના સ્તરમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

VIDEO | Yamuna river begins to recede in Delhi. Visuals from Old Iron Bridge.#DelhiRains

(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/VD3GdWNb3a

— Press Trust of India (@PTI_News) August 9, 2025

કેટલું પાણી છોડાઈ રહ્યું છે 

પૂર નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર, વઝીરાબાદ બેરેજમાંથી દર કલાકે લગભગ 30,800 ક્યુસેક અને હાથિનીકુંડ બેરેજમાંથી 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીને દિલ્હી પહોંચવામાં સામાન્ય રીતે 48 થી 50 કલાકનો સમય લાગે છે. ઉપરના વિસ્તારોમાંથી ઓછું પાણી છોડવામાં આવ્યું હોવા છતાં, દિલ્હીમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.

કેટલું સ્તર જોખમી? 

દિલ્હીમાં યમુના માટે ચેતવણીનું સ્તર 204.50 મીટર છે, જ્યારે ભયનું ચિહ્ન 205.30 મીટર છે. જો પાણીનું સ્તર 206 મીટર સુધી પહોંચે છે, તો શહેરમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા શરૂ થશે. જૂનો રેલ્વે બ્રિજ યમુનાના પ્રવાહ અને પૂરના જોખમને માપવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

તંત્ર એલર્ટ થયું  

પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તમામ જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. સંબંધિત એજન્સીઓને નદી કિનારાના વિસ્તારો પર નજર રાખવા અને કટોકટી માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. દિલ્હીવાસીઓને નદીની આસપાસ સાવધ રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ
INDIA

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

May 21, 2026
ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…
INDIA

ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…

May 21, 2026
Next Post
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor...

‘ઉપરવાળાએ ન્યાય કર્યો’, ઉત્તરકાશી આફત અંગે સમાજવાદી પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન | ST Hasan’s Con…

'ઉપરવાળાએ ન્યાય કર્યો', ઉત્તરકાશી આફત અંગે સમાજવાદી પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન | ST Hasan’s Con...

જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn…

જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું | Smart elect…

વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું | Smart elect…

1 year ago
યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે

યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે

8 months ago
ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

7 months ago
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું | Smart elect…

વીજ કંપનીઓએ સરકારના ‘સ્માર્ટ વીજ મીટર’નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું | Smart elect…

1 year ago
યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે

યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે

8 months ago
ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

ગુજરાત ભાજપમાં ફરી નો-રિપીટ થિયરીની શક્યતા, CM સિવાયના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપી શકે | Gujara…

7 months ago
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News