gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ | ram setu larges…
1
VIEWS
Share on FacebookShare on Twitter


Ramsetu: તમિલનાડુમાં દેશની મુખ્યભુમિને રામેશ્વર (અથવા પમ્બન) ટાપુ સાથે જોડતા બ્રિજનું નિર્માણ થયું છે, આ જ સ્થળે ત્રેતાયુગમાં હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી રામના આશિર્વાદથી નલ નીલ સહિતની વાનરસેનાએ રાવણની લંકા ઉપર આક્રમણ કરવા રામસેતુનું નિર્માણ કર્યુ હતું.

રામસેતુ 110 વર્ષમાં દરિયા ઉપર બનેલા 36 બ્રિજમાં સૌથી મોટો

આ રામસેતુ આજે પણ દેશમાં 110 વર્ષમાં દરિયા ઉપર બનેલા 36 બ્રિજમાં સૌથી મોટો છે. રામસેતુને વૈજ્ઞાનિક પૂરાવા મળ્યા છે અને આજે પણ તેના અવશેષો મોજુદ છે. 

ભારતમાં દરિયા ઉપર જે બ્રિજ બન્યા છે તેમાં સૌથી વધુ લંબાઈનો બ્રિજ મુંબઈને નવી મુંબઈ સાથે જોડતો અટલ સેતુ છે જે 21.8 કિ.મી.લંબાઈનો છે. જેનું તા.12-01-2024ના લોકાર્પણ થયું હતું. આ બ્રિજ ભારતનો આજે સૌથી લાંબો દરિયાઈ પૂલ ગણાય છે.

ભારતવર્ષમાં આજ સુધીનો સૌથી લાંબો બ્રિજ 

પરંતુ એક મંતવ્ય મૂજબ 7000 વર્ષ પહેલા બંધાયેલા રામસેતુની લંબાઈ રામેશ્વરમથી શ્રીલંકાના મન્નાર ટાપુ વચ્ચે 48 કિ.મી.ની છે. કેટલાક આ લંબાઈ 30 થી 50 મીટરની ગણાવે છે તો કેટલાક 48 મીટરથી વધારે ગણાવે છે. પરંતુ કોઈ પણ રીતે જોતા હજારો વર્ષ પહેલાનો રામસેતુ ભારતવર્ષમાં આજ સુધીનો સૌથી લાંબો બ્રિજ કહી શકાય છે. 

આ પણ વાંચો: શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા

રામેશ્વર પાસે દરિયાની આ ત્રણ વિશેષતાઓ છે 

ભગવાન શ્રી રામે જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી તે રામેશ્વરમ્ પાસેના દરિયાની ત્રણ વિશેષતા છે. જેની સાથે કરોડો ભાવિકોની શ્રધ્ધા જોડાયેલી છે. 

1. આ સ્થળે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનું મિલન થાય છે. બે દરિયાનો અલગ રંગ પણ નજરે પડે છે. આ જ સ્થળે ધનુષકોડી આવેલ છે. 

2. હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રી રામની વાનરસેનાએ અહીંથી શ્રીલંકા સુધીનો રામસેતુ બાંધ્યો હતો જે આજે પણ જોઈ શકાય છે. 

3. આ દરિયો દ્વારકા-સોમનાથના દરિયાની જેમ તોફાની નહીં પણ શાંત રહે છે.


ભગવાન શ્રીરામની વાનરસેનાએ બાંધેલો રામસેતુ આજે પણ ભારતમાં સમુદ્ર પરનો સૌથી મોટો પુલ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…
INDIA

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

September 29, 2025
હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે… રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી | Indian Railway Indi…
INDIA

હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે… રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી | Indian Railway Indi…

September 29, 2025
સૂર્યકુમારે તો કરી બતાવ્યું, હવે તમે…’, AAP નેતા સૌરભ ભારદ્વાજને ભાજપની ચેલેન્જ | suryakumar respo…
INDIA

સૂર્યકુમારે તો કરી બતાવ્યું, હવે તમે…’, AAP નેતા સૌરભ ભારદ્વાજને ભાજપની ચેલેન્જ | suryakumar respo…

September 29, 2025
Next Post
શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં ‘ઈસરો’ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા | former isro officer fo…

શિરડીમાં ભિખારીઓ સામેની ઝુંબેશમાં 'ઈસરો'ના નિવૃત્ત અધિકારી ભીખ માગતા ઝડપાયા | former isro officer fo...

સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String…

સુરતમાંથી ગોડાઉન ભરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 2 લોકોને અટકાયત | Surat Chinese String...

અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર | Ahmedabad …

અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશીના સમાચારઃ આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોકનું બજાર | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

1 day ago
આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

2 months ago
ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય | Water wil…

ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય | Water wil…

6 months ago
અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

1 day ago
આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

2 months ago
ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય | Water wil…

ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય | Water wil…

6 months ago
અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News