gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામયાત્રા ત્રીજા મુકામ પર પંચવટી નાસિક અને ચોથા મુકામે સુધી સુરિબન પહોંચી અન્નદાન વગરનો યજ્ઞ તામસ છે…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
રામયાત્રા ત્રીજા મુકામ પર પંચવટી નાસિક અને ચોથા મુકામે સુધી સુરિબન પહોંચી અન્નદાન વગરનો યજ્ઞ તામસ છે…
1
VIEWS
Share on FacebookShare on Twitter


સુરીબના (તખુભાઈ સાંડસુર દ્વારા)
માનસ રામયાત્રા હવે લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપીને સુરીબના એટલે કે શબરીના વનના નામ ઉપરથી પડેલા નામ ખાતે આવી પહોંચે છે. શબરી આશ્રમ એ રામની પ્રતિક્ષામાં સતત જુરે છે, એ આજે હવે પુ. મોરારીબાપુની રામયાત્રાથી પુલકિત પુલકિત દેખાઈ રહ્યો છે. તારીખ 27 ના રોજ આ યાત્રા પહોંચે છે પંચવટીમાં વડલાની છાયામાં અને પછી ગતિ કરે છે સુરિબના તરફ.

કથાના તૃતિય પુષ્પમા પુ. મોરારિબાપુએ કહ્યું કે અહીં આ સ્થાનમાં ત્રણ પ્રસંગનું ગાન કરવું છે. પહેલુ પાંચ આધ્યાત્મિક પ્રશ્નો અને તેનું સમાધાન, બીજો શુર્પણખાનો પ્રસંગ અને ત્રીજી વાત મારિચનું નિર્વાણ અને તેનું કાર્ય.આ યાત્રા એ અંતરયાત્રા છે એટલે કે દરેક વ્યક્તિએ ભીતર ઉતરવાનો મોકો છે. અને અંતરયાત્રાની મુખ્ય ત્રણ બાબતો ધ્યાને લેવી જોઈએ પહેલી પહેલું એકાંત, બીજું મૌન અને ત્રીજું ધ્યાન. કથામાં શ્રદ્ધાળુઓ ભલે હોય પણ વાસ્તવમાં હું એકલો જ હોવાની અનુભૂતિ કરું છું. સાધન એટલે પરમાત્મા સિવાય કંઈ શુદ્ધિ કે સ્મૃતિ ન રહે તે.પંચવટી મનોહર અને પાવન શાંત સ્થાન છે.

અહીં ઘણી વખત વ્યાસપીઠ પધારી ચૂકી છે અને ફરી 2027 કુંભમાં વ્યાસપીઠ આ સ્થાનમાં પધારશે. રામાયણ નો પાઠ કરવો જોઈએ વાંચન નહીં, પાઠ અનંત નિરંતર છે અને વાંચન પૂરું થાય છે. વિપત્તિ કાળમાં પણ ગુરુ પર નો ભરોસો ઓછો ન થવો જોઈએ.ગીતામા ત્રણ યજ્ઞનો ઉલ્લેખ છે રાજસ, સાત્વિક અને તામસ.અન્નદાન ન હોય તેવો યજ્ઞ તામસ ગણાય.

ચતુર્થ દિવસે કથાનું ગાન શબરી આશ્રમ સુરીબન ખાતે તા. 28 ના રોજ થયું. બાપુએ કહ્યું કે માનસમાં ‘સ’અને ‘શ’ થી શરૂ થતા નામનું ખૂબ મહત્વ છે જેમ કે સીતા,સૂમિત્રા સત્રુપા, સ્વયંપ્રભા શૂર્પણખા, સુલોચના શબરી. માતા શબરી ધ્યેય અને ધૈર્ય અને પ્રતીક્ષા ની પ્રતિમૂર્તિ છે અને તેને ગુરુ વચનનો ભરોસો છે. બાપુએ આજે નવધા ભક્તિનું મહત્વ જણાવીને સાધુમત પર પણ ભાર મુક્યો હતો.

શબરી આશ્રમ કર્ણાટકના બેલગામ જિલ્લાના સુરીબનના ગામમાં સ્થિત છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીં બાપુએ આવીને આ પ્રદેશ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે.કારણ કે અહીં ક્યારેય આ પ્રકારનો કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજાયો નથી. સરકારે પણ આ સ્થાનને વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત ઓછું કર્યું છે તેવું સ્થાનિક લોકોનું કહેવું હતું.
પંચમ દિવસની કથા હવે હમ્પી પાસેના પંપા સરોવર નજીક ઋષિમુખ પર્વત ખાતે ગવાશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

June 17, 2026
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …
GUJARAT

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

June 17, 2026
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

June 17, 2026
Next Post
યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર... રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse…

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર... રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse...

Cyclone Montha: વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન…

Cyclone Montha: વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

4 months ago
મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

6 months ago
‘જો ન્યાયતંત્ર ન હોત તો…’ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ અન્ના હજારેની પ્રતિક્ર…

‘જો ન્યાયતંત્ર ન હોત તો…’ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ અન્ના હજારેની પ્રતિક્ર…

4 months ago
ભાવનગરમાં બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો | Bhavnagar received one and a half inches of r…

ભાવનગરમાં બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો | Bhavnagar received one and a half inches of r…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

4 months ago
મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

6 months ago
‘જો ન્યાયતંત્ર ન હોત તો…’ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ અન્ના હજારેની પ્રતિક્ર…

‘જો ન્યાયતંત્ર ન હોત તો…’ લિકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ અન્ના હજારેની પ્રતિક્ર…

4 months ago
ભાવનગરમાં બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો | Bhavnagar received one and a half inches of r…

ભાવનગરમાં બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો | Bhavnagar received one and a half inches of r…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News