
પગના ઘારા રૂઝાવવા ઠૂમરી વનસ્પતિમાંથી પાવડર, જેલ તૈયાર કર્યો : ધતુરા અને ભાંગનાં બી તેમજ ગંધક પારાનો ઉપયોગ કરી સોજામાં રાહત આપતી દવાનો આવિષ્કાર
રાજકોટ, : આયુર્વેદનો ખજાનો કહી શકાય તેવી ઉતમપ્રકારની વનસ્પતિ સૌરાષ્ટ્રનાં જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. જે પૈકી એક ગીરના જંગલમાંથી મળી આવતી વનસ્પતિ છે ઠૂમરી. જે ડાયાબીટીસના દર્દીને લાંબા ગાળે પગમાં જે ઘારા પડે છે તે રૂઝાવવામાં ઠૂમરી વનસ્પતિમાંથી તૈયાર થતી દવા અકસીર સાબિત થઈ હોવાનું આજરોજ અહી ઈન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ (ઈટરા) જામનગરના ડેપ્યુટી ડાયરેકટરને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ.










