gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev…
0
VIEWS
Share on FacebookShare on Twitter



ગાંધીનગર માટે જમીન આપનારની વર્ષોથી માંગણીઓ પડતર

અસરગ્રસ્ત ખેડૂતોએ થોડા સમય પહેલાં સચિવાલય સામે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું પણ કોઈ નિરાકરણ નહીં વહીવટી તંત્ર પાસે ૧૧ દિવસના આંદોલન માટે મંજૂરી માગી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરની રચના માટે મહામૂલી જમીન આપનાર સાત ગામના
વર્ષો જૂના પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી ત્યારે હવે ન્યાય માટે આ ખેડૂત પરિવારો
દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ઉપર ૧૧ દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં
આવી છે અને આ માટે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે. થોડા સમય અગાઉ
સચિવાલય સામે આક્રોશ રેલી કાઢી હતી પરંતુ નિર્ણય લેવાયો ન હતો.

ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ,બાસણ, ઇન્દ્રોડા, ધોળાકુવા બોરીજ, આદીવાડા, ફતેપુરા જેવા
ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જોકે શહેર માટે પોતાની મહામૂલી જમીન આપી
દેનાર આ ગ્રામજનોની હાલત હાલ ખૂબ જ ખરાબ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની વિવિધ પડતર
માગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી ત્યારે થોડાં સમય અગાઉ તેમની
માગણીઓને લઈ વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ગાંધીનગરમાં આવી ગયા હતા
અને સચિવાલય
, કલેકટર
કચેરી
, મહાનગરપાલિકા
સહિત અન્ય કચેરીઓમાં જઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં સરકારના પેટનું પાણી
હાલતું નથી અને આ ખેડૂતો સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો નથી. અગાઉ
મુખ્યમંત્રીની હાજરીમાં બોલાવેલી બેઠકમાં પણ ગામના પ્રશ્નોને તાત્કાલિક હલ કરવા
તાકીદ કરવામાં આવી હતી પરંતુ તે અંગે પણ નિર્ણય લેવાતાં નથી ત્યારે નાછૂટકે હવે આ
અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારો દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ૧૧ દિવસના
ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે ગાંધીનગર જિલ્લા વહીવટી
તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે. ૩૦ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી સુધી સત્યાગ્રહ
છાવણી ઉપર પાંચ પાંચ ગ્રામજનો દ્વારા ઉપવાસ ઉપર બેસવામાં આવશે. અસરગ્રસ્ત વસાહત
મહામંડળના પ્રમુખ ભરતસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે
, અમારી માગણી છે કે,
આ ગ્રામજનો જ્યાં વર્ષોથી રહે છે,
તે જગ્યાને કાયમ માટે રહેવાસી પ્લોટ તરીકેની માન્યતા આપવામાં આવે. આ ગામોને
કાયદેસર રીતે ગામતળનો દરજ્જો આપી તેના વહીવટી અને વિકાસના પ્રશ્નોનું કાયમી
નિરાકરણ લાવવામાં આવે. સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તની જેમ જમીન અને પ્લોટ આપવા.
અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવવામાં આવેલી ચીપ ટાઈપની દુકાનો ભાડા પદ્ધતિથી નહીં પરંતુ
માલિકી હકથી આપવામાં આવે. ગાંધીનગર શહેરના સમકક્ષ સુવિધાઓ આપવા માટે અનેકવાર
રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની માંગણીઓ સંદર્ભે કોઈ જ નિર્ણય લેવામાં આવતો
નથી. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…
GUJARAT

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

May 14, 2026
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …
GUJARAT

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

May 14, 2026
Next Post
હાસ્ય, લાગણી અને પરિવારની વાત કરતી ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ

હાસ્ય, લાગણી અને પરિવારની વાત કરતી ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ

સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા ‘ટાર્ગેટ’ | silver price…

નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા 'ટાર્ગેટ' | silver price...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

9 months ago
આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …

આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …

9 months ago
અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

1 month ago
કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી

કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

9 months ago
આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …

આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …

9 months ago
અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

અમદાવાદમાં IPLની મેચ અંગે ટ્રાફિક ગાઈડલાઈન: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ? | ahmedab…

1 month ago
કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી

કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News