gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…
1
VIEWS
Share on FacebookShare on Twitter



ભગવાનના લગ્નોત્સવમાં મહાલવાનો ભાવિકોમાં અપાર ઉત્સાહ : નોમ, દશમ અને અગિયારસના વાજતેગાજતે ભગવાનનું ફુલેકું નીકળશે, બારસના લગ્નોત્સવ, તેરસના પોખણાં કરાશે 

માધવપુર, : માધવપુર વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવનું સાક્ષી બન્યું હતું. માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવમાં સર્વદેવી દેવતાઓ આવી ચૂકયા હોઈ માધવપુર પણ વ્રજભૂમિ તુલ્ય ગણાય છે. અહીના સમુદ્રમાં ભાઈબીજના પાવનકારી દિવસે યમુનાજી આવે છે. આથી જે લોકો મથુરા નથી જઈ શકતા એ બધા અહી યમુનાસ્નાન માટે આવે છે. આવી માધવપુરની પવિત્ર ધરા પર વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે તા. 27મીને રામનવમીથી પાંચ દિવસ ભગવાનનો લગ્નોત્સવ ઉજવાશે. ભાવિકો ભગવાનની જાનમાં જાનૈયા બનીને મહાલશે. આ પ્રસંગે પાંચ દિવસ રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય લોકમેળો યોજાશે.

અહીં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવ અને મેળાનો પ્રારંભ રામનવમીને તા. 27મીથી થશે. નોમ, દશમ, અગિયારસ એમ ત્રણ દિવસે ફુલેકુ ઠાકોરજીના નિજ મંદિરે એટલે કે માધવરાય મંદિરેથી રાત્રિના નવ વાગ્યે નીકળી મુખ્ય બજારમાં થઈ બ્રહ્મકુંડે પહોંચશે. બારસના દિવસે શ્રીકૃષ્ણ પ્રભુ નિજ મંદિરેથી વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂરે જાનૈયાઓ તથા કીર્તનકારો સાથે મધુવનમાં રૂક્ષ્મણીજી સાથે પરણવા જશે. ભગવાનનો રથ જયારે મેળા ગ્રાઉન્ડમાં પહોંચશે ત્યારે રથ સાથે  શ્રીકૃષ્ણ પ્રભુને પવનવેગે દોડાવવામાં આવશે. એ વખતે આગળ સુરક્ષા દળ તથા વચ્ચે રથ અને પાછળ જાનૈયાઓ દોડે છે. આ પરંપરા પાછળનુ કારણ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરી આવ્યા હતા તેથી રૂક્ષ્મણીજીનો ભાઈ રૂકમૈયો રોષે ભરાયેલો હતો. તેથી તે આક્રમણ ન કરે અને લગ્નમુહૂર્તમાં વિક્ષેપ ન  પડે તે માટે દોડાવવામાં આવે છે. બીજી લોકવાયકા એ પણ છે કે કાબા  લુંટેરાઓ ભગવાનની જાન લૂંટી ન લે અને મોડું ન થાય તે માટે રથ દોડાવવામાં આવે છે .

રથમાં બિરાજમાન શ્રીકૃષ્ણ વરરાજા તથા જાન મધુવનમાં પહોંચે છે પછી રૂક્ષ્મણી માતાના પિયર પક્ષના લોકો સામૈયા કરે છે. પછી વિધિવત લગ્નમંડપમાં પોખણા અને લગ્ન વિધિથી લગ્ન કરવામાં આવે છે. મંડપ મધ્યે પરણી ચૂકેલા શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને કંસાર જમાડવામાં આવે છે. તે સમગ્ર જનતામાં વિતરિત કરવામાં આવે છે. તેરસના દિવસે પરણી ચૂકેલા શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને હાથોહાથ વધાવો આપવાનો અમૂલ્ય લહાવો ભાવિકોને સવારના 10 વાગ્યા સુધી મળે છે. ત્યારબાદ શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીજીને નિજ મંદિરે લઈ આવવામાં આવે છે. ત્યારે સમગ્ર જનતા આનંદ ઉત્સવમાં હોઈ બધા એકબીજા પર હજારો કીલો ગુલાલ ઉડાવે છે. રસ્તા પણ લાલ જાજમ પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ ઉત્સવમાં હાજરી આપવા  દેશ પરદેશથી હજારો ભાવિકો સાધુ- સંતો આવે છે. માધવપુરમાં ભગવાનના લગ્નપ્રસંગે પાચ દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. તેમાં રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…
GUJARAT

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

June 24, 2026
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …
GUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

June 24, 2026
Next Post
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr...

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ...

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

'25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે...', ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો | drinking coconut water in the morning has these benefits

11 months ago
‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

11 months ago
ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

1 year ago
મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો | drinking coconut water in the morning has these benefits

11 months ago
‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

11 months ago
ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

ભારતમાં માલસામાનના ડમ્પિંગના સૌથી વધુ કેસો ચીન સામે હોવાનો દાવો | Claim that China has the highest n…

1 year ago
મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News