gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું | why trf retracte…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લશ્કર-એ-તૈયબાના ઈન્ડિયન ફ્રન્ટ ટીઆરએફ (ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ)એ હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે તેણે પલટી મારી છે કે, પહલગામની ઘટના સાથે તેના કોઈ લેવાદેવા નથી. 

પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર ચારેકોરથી દબાણ થઈ રહ્યું છે. તમામ દેશ ભારત સાથે ઉભા છે.  એવામાં ટીઆરએફની આ પલટી પાકિસ્તાન સરકારના કહેવા પર કરવામાં આવી હોવાના અહેવાલો ફરતા થયા છે. પહલગામ હુમલા બાદ ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે એકાએક પલટી મારતાં ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોવાનું નિવેદન આપતાં સૌ કોઈ ચૌંકી ગયા છે. સૌ કોઈ સવાલો કરી રહ્યા છે કે, ટીઆરએફે શા માટે પલટી મારી? 

પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી:  જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું 2 - image

શું હતો મામલો

પાકિસ્તાન મિલિટ્રી એકેડમીના પાસિંગ આઉટ પરેડ પર વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે, તેઓ ઈચ્છે છે કે, પહલગામ હુમલાની તપાસ પક્ષપાત વિના થાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા કડક પગલાં બાદ પાકિસ્તાન પોતાના રંગ બદલી રહ્યું છે. પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાને નિર્દેશ આપ્યો હતો કે, પહલગામ હુમલા અંગે નિવેદન જાહેર કરે અને હુમલાની જવાબદારી મુદ્દે સ્પષ્ટ નિવેદન જારી કરે. ટીઆરએફએ ગઈકાલે જ પોતાના નિવેદન પર પલટી મારતાં કહ્યું હતું કે, પહલગામ ઘટના સાથે તેના કોઈ લેવાદેવા નથી. આ નિવેદન બાદ આજે સવારે પાકિસ્તાન પીએમએ સ્વતંત્ર તપાસ કરવાની માગ કરી હતી. જેથી આ સમગ્ર પટકથા પાકિસ્તાનના પીએમ શાહબાઝ દ્વારા લખવામાં આવી હોવાની વાતનો ઈનકાર કરી શકાય નહીં.

આ રીતે બદલ્યો નિર્ણય

ક્રોનોલોજી સમજીએ તો, પહેલા હુમલો થાય છે, બાદમાં ટીઆરએફ હુમલાની જવાબદારી લે છે, ત્યારબાદ ભારત આકરા નિર્ણયો લે છે. આખી દુનિયાનો સપોર્ટ ભારતને મળે છે. હવે પાકિસ્તાન એકલું પડતાં અચાનક ટીઆરએફ ફરી નિવેદન આપી જવાબદારીઓમાંથી છટકી જાય છે. પાકિસ્તાન હવે પોતાને વિશ્વ સમક્ષ એવી રીતે રજૂ કરી રહ્યો છે કે, તે પોતે પણ આતંકવાદથી પીડિત છે. 


પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી:  જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું 3 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કારે 11 સફાઈકર્મીઓને કચડી નાખ્યા | Delhi Mu…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કારે 11 સફાઈકર્મીઓને કચડી નાખ્યા | Delhi Mu...

‘નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..’ જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં | union minister…

'નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..' જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં | union minister...

IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co…

IPL : હવે નથી રહ્યો CSKમાં દમ, પહેલી વખત IPLમાં બન્યું આવું | ipl 2025 chennai super kings lost 4 co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

3 months ago
RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m…

RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m…

3 months ago
સ્વિસ બેંકોમાં ત્રણ ગણા વધ્યા ભારતીયોના પૈસા, ગ્રાહકોની જમા રકમમાં 11 ટકાનો ઉછાળો | Indian money in …

સ્વિસ બેંકોમાં ત્રણ ગણા વધ્યા ભારતીયોના પૈસા, ગ્રાહકોની જમા રકમમાં 11 ટકાનો ઉછાળો | Indian money in …

3 weeks ago
વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા | Viram…

વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા | Viram…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

3 months ago
RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m…

RTEમાં 2.37 લાખ ફોર્મ ભરાયા, આવકમર્યાદા વધતાં 45 હજાર અરજદાર વધ્યા, જાણો કેટલી છે બેઠક? | RTE Sees m…

3 months ago
સ્વિસ બેંકોમાં ત્રણ ગણા વધ્યા ભારતીયોના પૈસા, ગ્રાહકોની જમા રકમમાં 11 ટકાનો ઉછાળો | Indian money in …

સ્વિસ બેંકોમાં ત્રણ ગણા વધ્યા ભારતીયોના પૈસા, ગ્રાહકોની જમા રકમમાં 11 ટકાનો ઉછાળો | Indian money in …

3 weeks ago
વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા | Viram…

વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા | Viram…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News