gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in Business
0 0
0
ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …
0
VIEWS
Share on FacebookShare on Twitter



મુંબઈ : ઈરાન તથા અમેરિકાએ શાંતિ કરાર કરવાની કરેલી જાહેરાત બાદ પશ્ચિમ એશિયામાં ભારતની નિકાસ ફરી વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ભારતની આયાત-નિકાસ ખોરવાઈ ગઈ છે. નિકાસ વધવા સાથે રૂપિયામાં પણ સ્થિરતા આવવાની ધારણાં છે.

શાંતિ કરારથી ભારતને વેપારમાં કદાચ લાભ થઈ રહેશે પરંતુ ઘરઆંગણે નબળા ચોમાસા તથા અલ નિનોની પ્રતિકૂળ અસરે નીતિવિષયકોની ચિંતા વધારી દીધી છે.  દેશમાં વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદની ૨૮ ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે. 

જાહેરાત પ્રમાણે શાંતિ કરારનો અમલ થશે તો, તેનાથી ભારતના આયાત બિલમાં ઘટાડો થશે તથા ફુગાવાજન્ય દબાણ હળવું થશે એટલું જ નહીં વેપાર માટે સ્થિતિ સાનુકૂળ બનશે. 

બન્ને દેશો વચ્ચે શાંતિ કરાર શુક્રવારે સ્વીત્ઝરલેન્ડ ખાતે થનાર છે. ત્રણ મહિના કરતા વધુ સમય સુધી ચાલેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા પૂરવઠા ખોરવાઈ ગયો હતો જેને કારણે મોટાભાગના દેશોમાં ફુગાવાજન્ય સ્થિતિ ઊભી થયેલ છે.

એલપીજી, એલએનજી તથા ક્રુડ ઓઈલની આયાત માટે ભારત મધ્ય પૂર્વના દેશો પર આધાર રાખે છે, ત્યારે શાંતિ કરારથી આ ઈંધણોનો પૂરવઠો વધશે અને ભાવમાં ઘટાડો જોવા મળશે જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોટી રાહત બની રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

પોતાની ક્રુડની આયાતમાંથી ૫૦ ટકા આયાત ભારત પશ્ચિમ એશિયા વિસ્તારમાંથી કરે છે. આ ઉપરાંત એલએનજીની ૯૦ ટકા તથા એલપીજીની ૭૦ ટકા આયાત આ વિસ્તારમાંથી થાય છે. 

ખલેલને કારણે ભારતના ઊર્જા આયાત બિલમાં જોરદાર વધારો થયો છે એટલું જ નહીં ફુગાવાના જોખમમાં પણ વધારો થયો  હતો. 

શાંતિ કરારથી નિકાસ મોરચે અનિશ્ચિતતા દૂર થઈ છે એમ એક નિકાસકારે જણાવ્યું હતું. કરારને કારણે સ્થિતિ ફરી પૂર્વવત થવામાં મદદ મળશે એમ ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ)ના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

દરમિયાન ઘરઆંગણે નબળા ચોમાસાને કારણે ખાદ્ય પદાર્થનો ફુગાવો  ઊંચો રહેવાની શકયતા જોવાઈ રહી છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવને કારણે એકંદર ફુગાવો પણ ઊંચો રહે છે. 



Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver…
Business

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver…

June 16, 2026
યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…
Business

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

June 16, 2026
જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…
Business

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

June 16, 2026
Next Post
ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales...

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST...

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

10 months ago
અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

5 months ago
વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p…

વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p…

1 year ago
તા. 11ના વડાપ્રધાન મોદી રાજકોટ આવશે : રોડ શો રદ | PM Modi to visit Rajkot on 11th: Roadshow cancelle…

તા. 11ના વડાપ્રધાન મોદી રાજકોટ આવશે : રોડ શો રદ | PM Modi to visit Rajkot on 11th: Roadshow cancelle…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

10 months ago
અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

5 months ago
વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p…

વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p…

1 year ago
તા. 11ના વડાપ્રધાન મોદી રાજકોટ આવશે : રોડ શો રદ | PM Modi to visit Rajkot on 11th: Roadshow cancelle…

તા. 11ના વડાપ્રધાન મોદી રાજકોટ આવશે : રોડ શો રદ | PM Modi to visit Rajkot on 11th: Roadshow cancelle…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News