gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…
5
VIEWS
Share on FacebookShare on Twitter



Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં આજે ઇંધણ અને રાંધણ ગેસની સ્થિતિ મુદ્દે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતમાં ઊર્જાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

ગુજરાતમાં ગેસ ક્ષેત્રે મજબૂત સ્થિતિ

વિધાનસભામાં નિયમ-116 હેઠળ સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું કે, ભારતની કુલ રિગેસિફિકેશન ક્ષમતાના 62% હિસ્સો માત્ર ગુજરાત પાસે છે. રાજ્યમાં 1,073 CNG સ્ટેશનો અને 37 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન કાર્યરત છે. કેન્દ્ર સરકારના માર્ચ 2026ના ગેઝેટ મુજબ, સામાન્ય જનતાને મળતા ગેસને પ્રાથમિકતા-1માં રાખવામાં આવ્યો છે. જેથી પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં પડે.

પેટ્રોલ-ડીઝલના વેચાણ પર મર્યાદા અને સંગ્રહખોરી સામે લાલ આંખ

રાજ્યમાં અફવાઓને કારણે ઇંધણનું વેચાણ સામાન્ય કરતા 4થી 5 ગણું વધી ગયું છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા સરકારે 23 માર્ચ 2026 ના રોજ પરિપત્ર જાહેર કર્યો છે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ મુખ્યત્વે વાહનોની ટાંકી પૂરતું જ સીમિત રખાશે. ખેતી અને મોબાઇલ ટાવર માટે નિયત મર્યાદામાં જ બેરલ દ્વારા ઇંધણ લઈ જવાની છૂટ મળશે. કૃત્રિમ અછત ઊભી કરનારા વિક્રેતાઓ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ફરી મોટો દાવો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત

LPG મોનિટરિંગ માટે 1029 ટીમો તૈનાત

રાંધણ ગેસ સમયસર મળી રહે તે માટે રાજ્યમાં 1029 સઘન મોનિટરિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમોમાં મહેસૂલ અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 1800-233-0222 પણ કાર્યરત છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 7,843 ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

વિપક્ષે સરકારની ઝાટકણી કાઢી

સરકારના આ નિવેદન સામે વિપક્ષી નેતાઓએ અનેક રજૂઆતો કરી હતી. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુરતના ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આપ નેતા ગોપાલ ઇટાલિયા જનતાને સરકારના આશ્વાસન પર વિશ્વાસ ન હોવાની વાત કરી હતી. કોંગ્રેસી નેતા અમિત ચાવડાએ હોટેલો અને PG જેવા સ્થળોએ લોકોને પડતી તકલીફનો મુદ્દો ઉઠાવી, સરકાર પાસે બફર સ્ટોકની વિગતો જાહેર કરવાની માંગ કરી.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…
GUJARAT

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

June 24, 2026
VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
Next Post
જામનગરના મોહન નગર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા: બે તસ્કરો પકડાયા | Two smugg…

જામનગરના મોહન નગર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા: બે તસ્કરો પકડાયા | Two smugg...

જામનગરમાં મિત્રતાના ઓથે ‘વ્યાજની જાળ’ બિછાવાઈ : 4 કરોડની મિલકત પચાવી પાડનાર વ્યાજખોર સામે કાયદાનો સક…

જામનગરમાં મિત્રતાના ઓથે ‘વ્યાજની જાળ’ બિછાવાઈ : 4 કરોડની મિલકત પચાવી પાડનાર વ્યાજખોર સામે કાયદાનો સક...

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

1 year ago
સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

6 months ago
અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

8 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

1 year ago
સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

6 months ago
અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

8 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News