gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– ધજામાં 1500 જેટલા ઓમની ડિઝાઇન બનાવી છે

– ઋષિ પાંચમની સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને ૫૨ ગજની ધજા ચડાવવામાં આવે છે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધામક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ઋષિ પાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને ૫૨ ગજની ધજા ચડાવવામાં આવે છે. વર્ષ ૧૯૯૦થી સતત અત્યાર સુધી ૩૫મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટેલ પાસે આવેલી પેનો રામા ટ્રેઈલર્સ (તરણેતરની ધજાવાળા) તૈયાર થાય છે. આ ધજા પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી પૌરાણિક અને ભાતીગળ લોકમેળો તરણેતરનો લોકમેળો ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ દ્વારા તો તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સામે મેળા આયોજકો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તરણેતર ખાતે ત્રીનેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં લોકમેળો યોજવામાં આવે છે જેમાં વિદેશી પર્યટકો પણ મેળામાં જોડાઈ અને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને માણવા માટે તરણેતરના મેળામાં આવે છે.

તરણેતરના મેળા દર વર્ષે ૫૨ ગજની ધજા ચડાવવામાં આવે છે અને ચોથના દિવસે પાળીયાદ મહંત ધજાનું પૂજન કરી અને ત્યારબાદ આ ધજા ચડાવી અને લોકમેળો ખુલ્લો મૂકે છે ત્યારે પાળીયાદ મહંત શ્રી નિર્મળાબાના હસ્તે ચાલુ વર્ષે પણ ૫૨ ગજની ધજા ચડાવવામાં આવશે.

સુરેન્દ્રનગર સ્વામિનારાયણ ડેલામાં વસવાટ કરતો સોલંકી પરિવાર છેલ્લા ૩૫ વર્ષથી તરણેતરના મેળામાં ત્રીનેશ્વ મહાદેવજીને ચડતી ધજા છે તે બનાવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ ૨૨ દિવસ સુધી મહેનત કરી કેયુર સોલંકી અને તેના પરિવાર દ્વારા આ ધજા બનાવવામાં આવી છે અને પાળીયાદ મહંતશ્રીને અર્પણ કરવામાં આવી છે ધજાની વિશેષતા એ છે કે તેમાં ૧૫૦૦ જેટલા ઓમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ફરતી બોર્ડરમાં બીલીપત્ર લગાવવામાં આવ્યા છે.

અને ખાસ તો રેશમનું કાપડ વાપરી અને આ ૫૨ ગજની ધજા તૈયાર કરવામાં આવી છે. નિર્મળાબાના હસ્તે તરણેતરનો મેળો ખુલ્લો મુકતા સમયે આ ધજા નું પૂજન કરી અને ત્યારબાદ ત્રીનેશ્વર મહાદેવજીને ધજા ચઢાવવામાં આવશેય ત્યારે વિદેશી પર્યટકોનું પણ આકર્ષણનું કેન્દ્ર આ ધજા બનવાની છે ત્યારે હાલમાં ધજા તૈયાર થઈ ચૂકી છે અને પાળીયાદ મહંત નિર્મળાબાને અર્પણ પણ કરવામાં આવી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…
GUJARAT

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…

February 14, 2026
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…
GUJARAT

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

February 14, 2026
શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…
GUJARAT

શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…

February 14, 2026
Next Post
FPIનો ભારતનો પોર્ટફોલિયો સામાન્ય ફેરફાર સાથે રૂ. 71.9 લાખ કરોડ રહ્યો | FPI’s India portfolio remains…

FPIનો ભારતનો પોર્ટફોલિયો સામાન્ય ફેરફાર સાથે રૂ. 71.9 લાખ કરોડ રહ્યો | FPI's India portfolio remains...

રાણપુર રોડ પરથી વિદેશી દારૂ, બિયર ભરેલી તુફાન ગાડી સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a…

રાણપુર રોડ પરથી વિદેશી દારૂ, બિયર ભરેલી તુફાન ગાડી સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a...

યુક્રેન પર આક્રમણ બાદ રશિયાએ ક્રુડની નિકાસમાંથી વીસ ટકા ભારતમાં કરી | After the invasion of Ukraine …

યુક્રેન પર આક્રમણ બાદ રશિયાએ ક્રુડની નિકાસમાંથી વીસ ટકા ભારતમાં કરી | After the invasion of Ukraine ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા | has rbi really …

FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા | has rbi really …

7 months ago
નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

7 months ago
ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

9 months ago
માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા | has rbi really …

FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા | has rbi really …

7 months ago
નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

7 months ago
ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

9 months ago
માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News