gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– છેતરપિંડી અને સિક્યોરિટિ અને પુજારી સાથે માથાકૂટ મુદ્દે નિવેદન માટે બોલાવ્યા હતા

– પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જઈ આધેડે અનાજમાં નાખવાની ટિકડીઓ ખાઈ લીધી હતી

ભાવનગર/પાલિતાણા : પાલિતાણા ખાતે દર્શનાર્થે આવેલા જૈન તિર્થયાત્રીને સિક્યોરિટી અને પુજારી સાથે પુજન બાબતે થયેલી માથાકૂટ તથા ૬ માસ પૂર્વે થયેલી છેતરપિંડીની અરજી મામલે પોલીસ ગતરોજ નિવેદન માટે તેમને પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં લાવી હતી. અહીં યાત્રિકે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં અનાજમાં નાખવાની ટિકડીઓ ખાઈ લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ૬ માસ પૂર્વે થયેલી છેતરપિંડીની અરજી અને સિક્યોરિટિ અને પુજારી સાથે થયેલી માથાકૂટની અરજીના કામે ગતરોજ નિવેદન માટે લાવવામાં આવેલા જૈન યાત્રિક યોગેશભાઈ દેવચંદભાઈ ડેડિયા (ઉ.વ.૫૩, રહે.બહેરામપુરા, અમદાવાદ)એ પાલિતાણા ટાઉન પોલીસ મથકના બાથરૂમમાં ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે પાલિતાણા ડિવિઝનના ઈન્ચાર્જ ડીવાયએસપી ડામોરે જણાવ્યું હતું કે, પાલિતાણા શેત્રુંજય પર્વત પર પુજન કરવા આવેલા યોગેશભાઈને કોઈ બાબતે પુજારી અને સિક્યોરિટિ સાથે માથાકુટ થઈ હતી. જે મામલે પોલીસને સિક્યોરિટિ એજન્સિ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે તેમને બપોરે નિવેદન માટે બોલાવ્યા હતા. જ્યાં તેમણે બાથરૂમમાં જઈને અનાજમાં નાખવાની ટિકડીઓ ખાઈ બેસી ગયા હતા. થોડીવાર પછી છાતીમાં દુઃખાનો અને ગભરામણ થતાં પોલીસને તેમણે દવા ખાધી હોવાની જાણ કરતા પોલીસે સારવાર માટે પ્રથમ માનસિંહજી હોસ્પિટલ પાલિતાણા અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોને છેલ્લા આશરે ૧૫-૧૭ વર્ષથી તેમની સાથે કોઈ સંબંધ નહોતો તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

મૃતક સામે ખોટી રિસિપ્ટ બનાવી છેતરપિંડીની અરજી થઈ હતી

પાલિતાણાની આણંદજી કલ્યાણજી પેઢીના વિજિલન્સ સિક્યોરિટિ ઓફિસરે ગત તા.૦૮-૦૬-૨૦૨૫ના રોજ યોગેશભાઈ તથા જૈમિનભાઈ શાહ અને તેના સાગરિતો વિરૂદ્ધ શેત્રુજી ડુંગર પર આરતીના ઘીની મોટી બોલી બોલી પેઢીની ખોટી રસીદો છાપી યાત્રિકો સાથે ગેરકાયદે પૈસા પડાવી લાખો રૂપિયાનો લાભ લઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની અરજી પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં આપી હતી અને યોગેશભાઈ ફરીથી આ જ રીતની પ્રવૃત્તિ કરતા પકડાઈ ગયા હતા. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…
GUJARAT

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

March 25, 2026
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…
GUJARAT

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

March 25, 2026
Next Post
કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm…

કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm...

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ | Woman bag worth Rs 6 lakh stol…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ | Woman bag worth Rs 6 lakh stol...

સાણંદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગના 2 આરોપી ઝડપાયા | 2 accused of cow theft gang arrested in Sanand

સાણંદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગના 2 આરોપી ઝડપાયા | 2 accused of cow theft gang arrested in Sanand

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન | …

મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન | …

10 months ago
ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

6 months ago
મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

12 months ago
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન | …

મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન | …

10 months ago
ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

ગુજરાતના જળાશયોમાં 91% ટકા જળસ્તર, 111 તો છલકાયાં, 145 હાઈ એલર્ટ હેઠળ રખાયા | gujarat reservoirs 91 …

6 months ago
મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

12 months ago
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News