gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજબાઇ માતાજીના મંદિરે પદયાત્રિકોનો સંઘ પહોંચે તે પહેલાં અકસ્માત નડયો | An accident occurred before …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
રાજબાઇ માતાજીના મંદિરે પદયાત્રિકોનો સંઘ પહોંચે તે પહેલાં અકસ્માત નડયો | An accident occurred before …
0
VIEWS
Share on FacebookShare on Twitter



લખતરથી વીરમગામ પહોંચે તે પહેલાં કરૂણાંતિકા સર્જાઇ : ગઢકાથી 700થી 800 ભાવિકોનાં સંઘની ધ્વજારોહણની ઇચ્છા અધૂરી રહી; 16મીએ શક્તિ માતાના મંદિરે ધજા ચડાવી તા. 17નાં મેરા ગામ પહોંચવાના હતા : લખતર નજીક ગમખ્વાર અકસ્માતના પગલે ગઢકા, ખારચિયા સહિતના ગામોમાં ઘેરો શોક

રાજકોટ, : રાજકોટ નજીક ભાવનગર હાઇ-વે પર આવેલા ગઢકા ગામેથી ગત તા. 8ના રોજ 700થી 800 પરિવારોનો સંઘ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલા મેરા ગામે જવા ઉપડયો હતો. મુંધવા પરિવાર દ્વારા તા. 18થી 24 સુધી મેરા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. શ્રધ્ધાપૂર્વક ધાર્મિક મહોત્સવમાં ભાગ લઇ ભગવાન ભોળાનાથના મંદિરે ધજા ચડાવવાના હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતર નજીક અકસ્માતે ડમ્પરની હડફેટે આવી જતાં 6 પદયાત્રિકો સહિત 7ના કરૂણ મોત નિપજ્યા હોવાનું ગઢકા ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી નજીક મેરા ગામે જવા માટે મુંધવા પરિવારના શ્રધ્ધાળુ લોકો એકત્ર થઇને ધર્મોત્સવમાં સંકલ્પ સાથેની મનોકામના સિધ્ધ થાય તેવા સંકલ્પ સાથે નીકળ્યા હતાં. જેમાં ગઢકા ગામે સમગ્ર વિસ્તારના મુંધવા પરિવારના સભ્યો એકત્ર થયા હતા. ઘટનાની વિગતોના સંદર્ભે ગઢકા ગામના મેહુલભાઇએ જણાવ્યું હતું કે તા. 9ને બુધવારે સંઘ અહીંથી રવાના થયો ત્યારે પરિવારના ભાઈઓ-બહેનો સહિત 700થી 800 લોકો સાથે જ હતા. પદયાત્રાના રૂટ ઉપર આવેલા તમામ દેવસ્થાનોમાં પૂજા-અર્ચન બાદ ધ્વજારોહણનો ઉપક્રમ હોવાથી રાત્રિ દરમિયાન યાત્રિકો પગપાળા ચાલતા હતા અને સવારે ઉતારે પહોંચીને ધ્વજારોહણ કરતા હતા તેમ જણાવી મૃતકના પરિવારજન મસાભાઈ મુંધવાએ કહ્યું હતું કે પદયાત્રિકોનો તા. ૧૪ના મંગળવારે વિરમગામમાં આવેલા રાજબાઇ માતાજીના મંદિરે મુકામ હતો. ત્યાં મંદિરે ધજા ચડાવવાનાં હતા. પરંતુ ગઇકાલે રાત્રિના લખતરથી હાઇ-વે ઉપર આગળ રસ્તો ક્રોસ કરવા જતાં કાળમુખા ડમ્પરે હડફેટે લેતાંગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે છ પદયાત્રિકો સહિત 7 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતાં.

યાત્રાળુઓના સંઘના આયોજન વિશે વધુમાં જણાવાયું હતું કે તા. 16ના દેત્રોજ તાલુકાના શક્તિ માતાજીના મંદિરે ધજા ચડાવવાનું આયોજન હતું. તા. 17નાં પાટેશ્વર મહાદેવ મંદિર જે મેરા ગામે આવેલું છે. પાટડી તાલુકાના આ ગામે ભગવાન ભોળાનાથના મંદિરે ધ્વજારોહણ બાદ તા. ૧૮થી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના મુંધવા પરિવારના અનેક લોકો ભાગ લેવાના હતા પરંતુ ગમખ્વાર દુર્ઘટનાને પગલે આ વિસ્તારના ગામો સહિત અનેક પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના યુવક પર ગરૃડેશ્વરમાં જીવલેણ હુમલો થતા મોત | A youth from Vadodara died in a fatal attack in…
GUJARAT

વડોદરાના યુવક પર ગરૃડેશ્વરમાં જીવલેણ હુમલો થતા મોત | A youth from Vadodara died in a fatal attack in…

June 4, 2026
ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે | drop out students being convinced by s…
GUJARAT

ભણવા ઈચ્છુક નથી તેવા ૨૮૯૧ વિદ્યાર્થીઓને ઘરે જઈને સમજાવાય છે | drop out students being convinced by s…

June 4, 2026
એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા | abvp attack on d…
GUJARAT

એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા | abvp attack on d…

June 4, 2026
Next Post
બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે | 34 lakh people excluded from the li…

બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે | 34 lakh people excluded from the li...

વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ચરણસ્પર્શ મહોત્સવ | Akhatrije Charansparsha Mahotsav at the wo…

વિશ્વ વિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજે ચરણસ્પર્શ મહોત્સવ | Akhatrije Charansparsha Mahotsav at the wo...

નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા | Noida artisans in chaos: Heavy violence

નોઇડાના કારીગરો કાળઝાળ : ભારે હિંસા | Noida artisans in chaos: Heavy violence

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …

6 months ago
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

1 month ago
ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

1 year ago
ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …

6 months ago
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

1 month ago
ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

1 year ago
ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે | SMC declared 15 bootlegger list who made illegal construction

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News