gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…
7
VIEWS
Share on FacebookShare on Twitter



Surat Ayushman Card Scam: સુરત પાલિકા વિસ્તારમાં ગરીબ- મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે આર્શીવાદરૂપ બનેલા આયુષ્યમાન કાર્ડ માં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ બહાર આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કાર્ડ રિન્યુ કરવાના હોય તેવા અરજદારો પાસે ચાર હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે અને રકમ ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે. આવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરી છે. 

વિપક્ષનો હોબાળો

સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે. પણ સુરતમાં  આ યોજના હેઠળના કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. 

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ 2 - image

ગરીબો માટેના કાર્ડમા ભ્રષ્ટાચાર

આ કાર્ડ રિન્યુ માટે અરજદારો આવે છે તેમની પાસેથી ચાર હજાર રૂપિયા જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને  ઝડપી એપ્રુવલ માટે જે અરજદારો નાણાં આપે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં એપ્રુવ થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તેની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ બન્યું ભ્રષ્ટાચારનું કેન્દ્ર

સરકારી વિભાગના અમુક કર્મચારીઓ અને વચેટિયાઓ મિલીભગત વગર આ પ્રકારનું કામ શક્ય નથી. જે ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, તો તે અત્યંત ગંભીર બાબત છે. આનાથી સરકાર ની છબી ખરડાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે. જેના કારણે આ ભ્રષ્ટાચાર માં સામેલ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…
GUJARAT

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

May 8, 2026
જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …
GUJARAT

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

May 8, 2026
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…
GUJARAT

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

May 8, 2026
Next Post
સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ | Aadhaar card related act…

સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ | Aadhaar card related act...

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,...

વડોદરાના હરણીમાં ચાલુ કારે આગ, ગોરવાના મકાનમાં આગથી ઘરવખરી ખાક | A car caught fire in Vadodara’s Har…

વડોદરાના હરણીમાં ચાલુ કારે આગ, ગોરવાના મકાનમાં આગથી ઘરવખરી ખાક | A car caught fire in Vadodara's Har...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…

7 days ago
ટિકિટ કેન્સલેશન ફ્રી, 21 દિવસમાં ફૂલ રિફંડ… હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી | flight ticket…

ટિકિટ કેન્સલેશન ફ્રી, 21 દિવસમાં ફૂલ રિફંડ… હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી | flight ticket…

6 months ago
‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

9 months ago
NCC કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાંઈ સ્કુલ ખાતેથી ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનું આયોજન કરાયું | NCC Cad…

NCC કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાંઈ સ્કુલ ખાતેથી ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનું આયોજન કરાયું | NCC Cad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…

જૂનાગઢ તા.પં.માં પક્ષપલટો નહીં થાય તો ‘ચિઠ્ઠી’ નક્કી કરશે પ્રમુખ! | If there is no change of parties…

7 days ago
ટિકિટ કેન્સલેશન ફ્રી, 21 દિવસમાં ફૂલ રિફંડ… હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી | flight ticket…

ટિકિટ કેન્સલેશન ફ્રી, 21 દિવસમાં ફૂલ રિફંડ… હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી | flight ticket…

6 months ago
‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

9 months ago
NCC કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાંઈ સ્કુલ ખાતેથી ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનું આયોજન કરાયું | NCC Cad…

NCC કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાંઈ સ્કુલ ખાતેથી ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનું આયોજન કરાયું | NCC Cad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News