
કોર્પોરેશન ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં દશામાં અને ગણપતિ મહોત્સવ દરમ્યાન ભક્તોની આસ્થાને ઠેસ ના પહોંચે તે પ્રકારે સુવિધા ઉભી કરવા અને પ્રગતિ હેઠળના વિવિધ કામો વહેલી તકે પૂર્ણ કરવા સાથે લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા સૂચના આપવામાં આવી છે.