gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર |…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Uttar Pradesh Politics News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે (29 એપ્રિલ) દેવરિયા જાહેરસભા સંબોધી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ  ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે જાતિ મુદ્દે સમાજવાદી પાર્ટીને પણ ઘેરી હતી.

યુપીના સીએમએ સપા પર સાધ્યું નિશાન

યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘આ લોકો જાતિની વાત કરે છે, પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે છે, ત્યારે તૃષ્ટિકરણના રાજકારણની પરાકાષ્ઠા પાર કરી માત્ર પોતાના પરિવારના હિત વિશે વિચારે છે. 22 એપ્રિલે પહલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જોકે આવી દુઃખદ ઘટના મુદ્દે સમાજવાદી પાર્ટી કેવા નિવેદનો કરી રહ્યા છે.

અખિલેશનું નિવેદન શરમજનક : યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ‘ક્યારેક એ સમજવું પણ મુશ્કેલ બની જાય છે કે, આવું નિવેદન સમાજવાદી પાર્ટીના નેતા કરી રહ્યા છે કે પાકિસ્તાનના કોઈ પ્રવક્તા… કાશ્મીરનો એક યુવક શુભમ દ્વિવેદી પરિવાર સાથે પહલગામ ગયો હતો. આતંકીઓએ શુભમની નિર્મમ હત્યા કરી દીધી. આ હુમલામાં કાનપુરના યુવા શુભમનો જીવ જતો રહ્યો. જ્યારે પત્રકારોએ સપાના અધ્યક્ષને પૂછ્યું કે, કાનપુરના યુવાનું મોત થયું છે, તો તમે તેમના ઘરે જશો? તો તેઓ (સપા અધ્યક્ષ) કહે છે કે, તેઓ અમારી પાર્ટીના થોડા હતા. આ નિવેદન કેટલું દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.

આ પણ વાંચો : ‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર

સપાના નેતાએ ‘હિંદુએ જ હિંદુને માર્યા’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણા નાગરિકો સાથે દેશની સંવેદના હોવી જોઈએ. ઘટનાને લઈ દેશભરના લોકો રોષમાં છે અને આતંકના કૃત્યની નિંદા કરી રહ્યો છે, જ્યારે સપાના લોકો આવા દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક નિવેદન કરી રહ્યા છે. સપાના એક રાષ્ટ્રીય મહાસચિવ પહલગામ હુમલા અંગે કહે છે કે, હિંદુએ જ હિંદુને માર્યા, આમ કહીને તેમણે પાકિસ્તાનને ક્લીનચીટ આપવાની દુષ્ટ ચેષ્ટા કરી છે.’ તેમણે કહ્યું કે, 140 કરોડ લોકોએ સાથે મળીને આતંકવાદ સામે દેશની લડાઈ લડવી જોઈએ.

આ પણ વાંચો : દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e...

‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

'આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?' પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર...

‘અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

'અલ્લાહ હુ અકબર'નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

3 months ago
RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

3 months ago
વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking…

વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking…

3 months ago
લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

3 months ago
RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

3 months ago
વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking…

વડોદરામાં રામ નવમીને અનુલક્ષીને અનેક રસ્તાઓ પર નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન નો આદેશ | No parking…

3 months ago
લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, સાત જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થવાનો આરોપ | bhopal fake b…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News