gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર અંગે ભારતે અમેરિકાને માહિતી આપી કહ્યું તેનો હેતુ આતંકીઓનાં મથકો તોડવાનો હતો | India br…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર અંગે ભારતે અમેરિકાને માહિતી આપી કહ્યું તેનો હેતુ આતંકીઓનાં મથકો તોડવાનો હતો | India br…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– ભારતે તે હુમલાને યુદ્ધ ભડકવનારો કહ્યો ન હતો : કહ્યું તે પાછળ મુખ્ય હેતુ આતંકીઓને શિક્ષા કરી તેમની સાન ઠેકાણે લાવવાનો હતો

નવી દિલ્હી : આજે બુધવારે વહેલી સવારે ભારતીય વિમાન દળે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓનાં ૯ મથકો ઉપર સરહદ ઓળંગીને પણ ભારે હુમલો કરતાં તે નવે નવ મથકો સાફ કરી નાખ્યાં હતાં. ઉલ્લેખનીય તે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ તેવું નામ આપ્યું હતું. તેના બે સ્પષ્ટ અર્થ છે એક છે જે મહિલાઓે પોતાના પતિ ગુમાવ્યા છે તેઓની સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું હતું તેના સ્મરણમાં તે નામ અપાયું હતું. બીજી મહત્ત્વની વાત તે છે કે લંકાદહન પછી ભગવાન શ્રી હનુમાનજીએ પોતાને પણ લાગેલા દાહ ઉપર સિંદૂર લગાડયું હતું આખા શરીરિ સિંદૂર લગાડયું તેથી ભગવાન હનુમાનજીનાં તે પરાક્રમને લક્ષ્યમાં રાખી વડાપ્રધાને તે આક્રમણને ‘ઓપરેશન સિંદૂર’તેવું નામ આપ્યું હશે.

વૉશિંગ્ટનમાં ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલે અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર તેમજ અમેરિકાના વિદેશ મંત્રીને (માર્કો રૂબિયોને) ભારતીય વાયુ દળે તેમજ ભૂમિદળે પણ સરહદ ઓળંગી પાકિસ્તાન સ્થિત આતંકવાદી શિબિરો તોડી પાડી હતી તે વિષે સંપૂર્ણ માહિતી આપી હતી તેમ અહીં રહેલાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું.

બુધવારે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર અને પાકિસ્તાનમાં પણ રહેલી ત્રાસવાદી શિબિરો તોડી પાડી હતી.

કહેવાની જરૂર જ નથી કે પહલગાંવ નૃશંસ હુમલામાં આતંકીઓએ નિર્દોષ સહેલાણીઓની કરેલી હત્યાના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ભારત પાસે તેના નક્કર પુરાવા છે કે તે હુમલાખોરો પાકિસ્તાની આતંકવાદીઓ જ હતા. જેમણે ૨૬ નિર્દોષોના જાન લીધા હતા.

બીજી તરફ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ તો દાયકાઓથી નહીં સદીઓથી લડી રહ્યા છે. પરંતુ હુમલો અમાનવીય હતો તે હુમલાખોરોને અને તેમના સંચાલકોને શરમ છે. વાસ્તવમાં તે બંને દાયકાઓથી જ નહીં  સદીઓથી લડી જ રહ્યા છે. પરંતુ પહલગામમાં થયેલો આ હત્યાકાંડ વખોડવા લાયક છે.

ઓપરેશન સિંદૂરમાં ભાવલપુર સ્થિત જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનાં ૧૦ કુટુમ્બીઓ માર્યા ગયા છે. મસૂદ પોતે જીવે છે કે તે મરી ગયો તેની માહિતી નથી.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

જૈશ-તોયબાના વડા મથકો નામશેષ | Jaish headquarters turned to rubble in Indian strikes

જૈશ-તોયબાના વડા મથકો નામશેષ | Jaish headquarters turned to rubble in Indian strikes

માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ પહેલી જ વખત 10 અબજ ડોલરને પાર | India’s exports to the US crossed…

માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ પહેલી જ વખત 10 અબજ ડોલરને પાર | India's exports to the US crossed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

1 year ago
કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

7 days ago
ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

3 months ago
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

1 year ago
કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

7 days ago
ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો! હવે RBI પર સૌની નજર…

3 months ago
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News