gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2026
in GUJARAT
0 0
0
AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…
0
VIEWS
Share on FacebookShare on Twitter




Surat News: દિલ્હી અને સુરત વચ્ચે આમ આદમી પાર્ટીના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8 થી 10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. 

મુખ્ય આરોપી આકાશ મિશ્રા દિલ્હી ફરાર

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ તમામ વ્યક્તિઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવતા હતા. જોકે, દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

રૂ. 1.25 કરોડનું ફંડિંગ અને પૂર્વ મંત્રીનું કનેક્શન

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર વચ્ચે આ પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ફંડ મોકલનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ખુલ્યું છે. ફંડ રિસીવર તરીકે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ફંડ લેવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. 

આ પણ વાંચો :સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી

ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી

આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે અને સુરત પોલીસ પાસેથી માહિતી મેળવી અલગથી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે.  

ચૂંટણી પંચનો નવો આદેશ 

ઉમેદવારોએ હવે સોશિયલ મીડિયાના ખર્ચનો હિસાબ પણ આપવો પડશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દરેક ઉમેદવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો પડશે. ચૂંટણી ખર્ચના પત્રકમાં અત્યાર સુધી 40 પ્રકારના ખર્ચની વિગતો હતી, જેમાં હવે ક્રમ નં. 41 ઉમેરીને સોશિયલ મીડિયા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પરચુરણ ખર્ચમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. ડિજિટલ યુગમાં રાજકીય પક્ષો લાખો રૂપિયા સોશિયલ મીડિયા પ્રચાર પાછળ ખર્ચે છે, તેથી પારદર્શિતા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…
GUJARAT

અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વિના જ બેલેટ પર સિક્કા માર્યાનો આરોપ, કોંગ્રેસના ધરણાં | ahmedab…

April 22, 2026
અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…
GUJARAT

અમદાવાદ: મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા | ahmedaba…

April 22, 2026
રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા | Two men from Rajasthan caught carrying desi revo…
GUJARAT

રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર લઈને જતા ઝડપાયા | Two men from Rajasthan caught carrying desi revo…

April 22, 2026
Next Post
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf...

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on...

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi…

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

5 months ago
અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

5 months ago
સર ટી.હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56 ટકાનો વધારો | Sir T Hospital sees 56 percen…

સર ટી.હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56 ટકાનો વધારો | Sir T Hospital sees 56 percen…

3 months ago
અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…

અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

5 months ago
અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

અમદાવાદમાં શરમજનક ઘટના: ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ | ahmed…

5 months ago
સર ટી.હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56 ટકાનો વધારો | Sir T Hospital sees 56 percen…

સર ટી.હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56 ટકાનો વધારો | Sir T Hospital sees 56 percen…

3 months ago
અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…

અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News