શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji’s Visarj…
વડોદરા,આવતીકાલે જૂનીગઢી વિસ્તારના ગણેશજીની મૂર્તિની વિસર્જન યાત્રા નીકળનાર છે. ગણેશોત્સવ પહેલા જ શાંતિ ડહોળવાના થયેલા પ્રયાસના કારણે પોલીસ વધુ સતર્ક...













