gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“માનસ વૈરાગ્ય” રામકથા દ્વારા 11 લાખ યહૂદીઓને પુ.મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
“માનસ વૈરાગ્ય” રામકથા દ્વારા 11 લાખ યહૂદીઓને પુ.મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
0
VIEWS
Share on FacebookShare on Twitter


‘પોલેન્ડના કેટોવીસામા થયો કથા પ્રારંભ’
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
સને 1939 ના થી આરંભ થયેલા અને 1945 સુધી ચાલેલા દિ્તિય વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલરે 11 લાખ લોકો કરતા પણ વધુ લોકોને એક જ જગ્યાએ હત્યા કરી હોય તેવું યહૂદીઓના કેમ્પનું સ્થળ ઓસવીટ્ઝ કે જે વર્લ્ડ હેરિટેજમાં ગણાય છે તેનાથી માત્ર 35 કિલોમીટર દૂર રામકથા પોલેન્ડના કેટોવીસામા પુ.મોરારિબાપુએ કથા ક્રમની 962 મી કથાનો આરંભ આજે શનિવાર તા 23-8-25 ના રોજ કર્યો.

આ રામકથા ગાનનુ મહત્વ એટલે છે કે જગતમાં સૌથી મોટો નરસંહાર જ્યાં થયો છે ત્યાં વ્યાસપીઠનુ તેને શ્રધ્ધાંજલિ માટે આગમન થાય છે.બાપુ હંમેશા સત્ય પ્રેમ અને કરુણાનો સંદેશ લઈને વિશ્વના ખૂણે ખૂણે યુદ્ધ નહીં અનુગ્રહ પહોંચાડવા મથતા રહે છે. તેથી સાંપ્રત સમયમાં ચાલી રહેલા યુક્રેન -રશિયા અને પેલેસ્ટાઇન -ઇઝરાયેલ અને બીજા અનેક યુદ્ધો માટે પણ તેઓએ અપીલ કરીને માનવસંહારને અટકાવવા માટે વારંવાર વિનંતી કરી છે.

પુ.મોરારિબાપુનો કરુણા ભાવ સમગ્ર જગતના હિત, કલ્યાણ અને પ્રેમ માટે વહેતો રહ્યો છે. તેથી આટલા મોટા પ્રમાણમાં જ્યાં નરસંહાર થયો તે યહૂદીઓને યુરોપના પોલેન્ડની કેટોવીસાની ભૂમિ ઉપર તારીખ 23 થી રામકથાનો પ્રારંભ થયો.માનવામા આવે છે કે સને 1939 થી 1945 સુધી એ યહૂદીઓ કે જે ઓટસવીસ કેમ્પમાં રહેતા હતાં તેની હત્યા કરવામાં આવી આ 11 લાખ લોકોની હત્યા માંથી 9.60 લાખ લોકોને ગેસથી ગુંગળાવીને મારી નાખવામાં આવ્યા હતા. તે સહિત કુલ 11 લાખ લોકોને આ કથાથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. હિન્દુ ધર્મનું વૈશ્વિક ફલક એ સમગ્ર જગતના કલ્યાણ,શાંતિ માટે છે તેનો સંદેશો આ કથાથી સમગ્ર જગતમાં અને માનવજાત માટે ખૂબ જ અસરકારક રીતે જઈ રહ્યો છે.

આજની કથાના મંગલ ધ્વનિને વહાવતા બાપુએ કહ્યું કે “શ્રી હનુમાનજી ત્યાગનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.જ્યાં બિલકુલ અભિમાન નથી, તે જ્ઞાન છે.
બ્રહ્માને બધામાં સમાન રીતે જોવું એ જ્ઞાન છે.

બાલકાંડ તપસ્યા વિશે છે,અયોધ્યાકાંડ બલિદાન વિશે છે, અરણ્યકાંડ પતિ-ભક્તિના ધર્મ વિશે છે. કિષ્કિંઘિકાંડ તરસ વિશે છે, સુંદરકાંડ મોક્ષ વિશે છે, લંકાકાંડ મોક્ષ વિશે છે અને ઉત્તરકાંડ સંતોષ વિશે છે.”
આમ પહેલા કાંડના સાત શ્લોકોમાં વંદના પ્રકરણ છે.

આ કથાની પૂર્ણાહુતિ તા 31 ઓગસ્ટના થશે.પુ.બાપુ ઓસવીટ્ઝ જઈને એ નિર્વાણ ગતિ પ્રાપ્ત આત્માઓને શ્રધ્ધાંજલિ આપશે તેમ પણ માનવામાં આવે છે.

તસવીરો -નીલેશ વાવડિયા



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

May 14, 2026
વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
Next Post
શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | case of violation of notif…

શ્રીજીની આગમન યાત્રામાં ડ્રોન ઉડાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | case of violation of notif...

સુરત: અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, ભાગદોડથી લોકોમાં ગભરાટ | Surat: Stage colla…

સુરત: અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, ભાગદોડથી લોકોમાં ગભરાટ | Surat: Stage colla...

અમદાવાદનો ગિરધર નગર ઓવરબ્રિજ 20 સપ્ટેમ્બર સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad Girdharnagar bridg…

અમદાવાદનો ગિરધર નગર ઓવરબ્રિજ 20 સપ્ટેમ્બર સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | Ahmedabad Girdharnagar bridg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો | Family faked se…

થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો | Family faked se…

8 months ago
રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

1 month ago
ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

10 months ago
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો | Family faked se…

થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો | Family faked se…

8 months ago
રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

1 month ago
ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

ડેસરમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: અન્ય એક ફરાર | One arrested with liquor hidden in Des…

10 months ago
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News