gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણી અને ગટર વેરાના ૫૫૦૦થી વધુ બાકીદારોને નોટિસો આપવાનું શરૃ | Notices begin to be issued to more th…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
પાણી અને ગટર વેરાના ૫૫૦૦થી વધુ બાકીદારોને નોટિસો આપવાનું શરૃ | Notices begin to be issued to more th…
0
VIEWS
Share on FacebookShare on Twitter



પાટનગર યોજના વિભાગની પાણી શાખા મેદાને ઉતરી

નવા સેક્ટરોમાં ત્રણ હજાર અને જુના સેક્ટરોમાં ૨૫૦૦ જેટલા બાકીદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તંત્રની તૈયારી

ગાંધીનગર :  પાટનગરમાં પાણી અને ગટર વેરાના બાકીદારો સામે આગામી દિવસોમાં
કાયદેસરની કાર્યવાહી થવાના એંધાણ મળી રહ્યાં છે. તેના માટે મેદાને ઉતરેલી પાટનગર
યોજના વિભાગની પાણી શાખા દ્વારા ૫૫૦૦ જેટલા બાકીદારોની યાદી તૈયાર કરીને નોટિસ
ફટકારવાનું શરૃ કરી દેવાયું છે. શાખાના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે નવા
સેક્ટરોમાં ૩ હજાર અને જુના સેક્ટરોમાં ૨૫૦૦ જેટલા બાકીદારો મળ્યાં છે.

સેક્ટર વિસ્તારમાં ૪૫ હજાર જેટલા નળ જોડાણ આપવામાં આવેલા છે.
જેમની પાસેથી પાણી અને ગટર વેરાની આગોતરી વસૂલાત કરવામાં આવે છે અને એડવાન્સમાં ટેક્સ
ભરનારા ગ્રાહકોને બિલની રકમમાં વળતર પણ કાપી આપવામાં આવે છે. પરંતુ વગદારોના આ શહેરમાં
પ્રતિ વર્ષે સેંકડોની સંખ્યામાં ગ્રાહકો દ્વારા પાણી વેરાના બિલની રકમ સમયસર ભરવામાં
આવતી નથી અથવા સદંતર ભરવામાં આવતી નથી. પરિણામે પીવાના પાણી અને ગંદા પાણીના નિકાલનું
વ્યવસ્થાપન સરકાર માટે વધુ ખર્ચાળ સાબિત થતું રહે છે. પાટનગરમાં પીવા માટે નર્મદા કેનાલ
આધારિત પાણી પુરુ પાડવા પાછળ અને ગંદા પાણીના નિકાલ પાછળ જે ખર્ચ કરવામાં આવેૈ છે
, તેની સામે કરવેરા
તરીકે તદ્દન મામુલી રકમ પરત મળે છે. આ સંજોગોમાં આ વર્ષે પણ જુની અને નવી બાકી પેટેના
રૃપિયા ૨.૨૫ કરોડની સામે સવા કરોડ જેવી જ વસૂલાત મળતાં ૫૫૦૦ જેટલા બાકીદારોને નોટિસ
આપવાનું શરૃ કરાયું છે.

આગામી વર્ષથી મીટર સક્રિય થવાથી નોટિસની જરૃર નહીં રહેવાની
શક્યતા

આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પીવાના પાણી અને ગંદા પાણીના
નિકાલની વ્યવસ્થાનું સંચાલન મહાપાલિકા દ્વારા સંભાળી લેવામાં આવે તેવી પુરી શક્યતા
છે. મુખ્યમંત્રી કક્ષાએથી આવો નિર્ણય લેવાઇ ગયો છે અને કામગીરી સંબંધે મહાપાલકાના
કર્મચારીઓને તાલીમ પણ અપાઇ રહી છે. આ સાથે આગામી સમયમાં પાણીના મીટર લાગી જવાથી
બિલ નહીં ભરનારાના જોડાણ શોધવાનું પણ સરળ બની જવાથી પાણી પુરવઠો અટકાવીને વસૂલાત
કરવાનું પણ સરળ બનવાથી નોટિસો આપવાની જરૃર ન રહે તેવી શક્યતા છે.

નોટિસમાં અપાતી જોડાણ કાપી નાંખવાની ચેતવણીનો અમલ થતો નથી

પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી અને ગટર વેરાના બાકીદારોને
નોટિસ આપવાનું શરૃ કરી દેવામાં આવ્યું છે. આ નોટિસમાં બાકી નીકળતી રકમ બિલ મળ્યાના
એક પખવાડિયામાં ભરવામાં નહીં આવે તો નળનું જોડાણ કાપી નાંખવામાં આવશે
, તેવી ચેતવણી પણ
લખવામાં આવેલી છે. પરંતુ પાણી શાખાની આ ચેતવણી હંમેશા કાગળ પર જ રહી જતી હોય છે.
તંત્ર દ્વારા ખરા અર્થમાં નળના જોડાણ કાપી નાંખવાની કાર્યવાહી કરવામાં આવતી નથી.
પરિણામે પ્રતિ વર્ષે બાકીદારોની સંખ્યા પણ જેમની તેમ રહી જતી હોય છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid...

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b...

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

10 months ago
ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be p…

ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be p…

3 months ago
મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe rep…

મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe rep…

1 month ago
ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

10 months ago
ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be p…

ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be p…

3 months ago
મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe rep…

મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe rep…

1 month ago
ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

ધ્રાંગધ્રા યાર્ડના શૌચાલયમાં સ્વચ્છતાના અભાવે ખેડૂતોને હાલાકી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News