gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ | The wedding of Lord Krishna …
0
VIEWS
Share on FacebookShare on Twitter



માધવપુરનો મેળો સદભાવના, સમરસતાનો સંદેશ આપે છે  પુરોહિત, ગળચર, દાસા અને કરગઠિયા જ્ઞાતિના લોકો ઉપાડે છે ભગવાન શ્રીકૃષ્ણની પાલખી, જ્યારે દરજી સમાજના લોકો  ભગવાનની છત્રી ઉપાડે છે 

પોરબંદર, : માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગ સાથે અનેક પરંપરાઓ જોડાયેલી અને આ પરંપરાઓ અને વિધિઓ સાથે ઇતિહાસ જોડાયેલો જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડે છે.આજે પણ ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવા માટે પુરોહિત(બ્રાહ્મણ), ગળચર(રબારી), દાસા(મહેર) અને કરગઠિયા (કોળી)જ્ઞાાતિના લોકો પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવાની ઐતિહાસિક પરંપરા વિષે માધવરાયજી મંદિરના ટ્રસ્ટી  જનકભાઈ પુરોહિતે જણાવ્યું કે, પૌરાણીક કથા અનુસાર ભગવાન માધવરાયજીને લૂંટવા માટે લૂંટારાઓનુ ટોળુ આવી ચડતા ભગવાન માધવરાયજીને બચાવવા હજારો યુવાનો સાથે આ ચાર સમાજના યુવાનો આગળ આવ્યા હતા. અને આ લુટેરાઓ સામે બાથ ભીડી હતી. આ દરમિયાન તેમના માથાઓ ધડથી અલગ થયાં હોવા છતાં તેઓ માથા વગરનાં ધડે પણ લડતાં હતા.

  ત્યારબાદ લૂંટોરાઓ ચારણના નેસડામાં રહેતી દીકરીઓને માથા વિનાના લડતા ધડને શાંત પાડવાનો ઉપાય માંગે છે ત્યારે ચારણની દીકરીઓ અજાણતા લૂંટેરાઓના ધડને શાંત કરવા દરિયાલની દોરી લડતા ધડો પર નાખવાની સલાહ આપે છે જેથી ધડ શાંત પડે છે. લડતાં લુટેરાઓની હજારોની ટોળકીનો વધ કરી શહાદત વહોરી શ્રી પુરોહિત કહે છે કે, આજે પણ આ ચારેય વીરોના પાડયા ત્યા મોજુદ છે.  પણ લૂંટેરાઓને સલાહ આપ્યાની જાણ ચારણની દીકરીઓને થતાં પછતાવો થયો  હતો.અને તેનું પ્રાયશ્ચિત માટે એ નવ દીકરીઓ જમીનમાં સમાઈ જાય છે. જે  જગ્યાને માધવપુર પોરબંદર વચ્ચે આવેલ નવાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપડવાની આ ચાર જ્ઞાાતિની પરંપરાની શરૂઆત થાય છે.જ્યારે પાલખી નીકળે ત્યારે ભગવાન ઉપર છત્રી પકડનાર દરજી સમાજ પણ પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યો છે. માધવપુરનો મેળો તમામ સમાજને એક સાથે જોડી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ ઉજવવામાં આવે છે . જે એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…
GUJARAT

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

May 18, 2026
વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…
GUJARAT

વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…

May 18, 2026
બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…
GUJARAT

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…

May 18, 2026
Next Post
આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …

આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth ...

શ્રાવિકા સાથે દુષ્કર્મના ગુનામાં દિગંબર જૈનમુનિ શાંતિસાગરને 10 વર્ષની સખતકેદ | Digambar Jain sage Sh…

શ્રાવિકા સાથે દુષ્કર્મના ગુનામાં દિગંબર જૈનમુનિ શાંતિસાગરને 10 વર્ષની સખતકેદ | Digambar Jain sage Sh...

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se…

ઝુલેલાલ ભગવાનના ઝૂલુસમાં યુવકની રૃા.૧.૪૦લાખની સોનાની ચેઇન લૂંટી | Iwe ewe chon ässäw a soläni ewe se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

9 months ago
ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…

ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…

10 months ago
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

8 months ago
મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

9 months ago
ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…

ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…

10 months ago
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

8 months ago
મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News