gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચંડીગઢ માટે કોઈ નવું બિલ નથી લાવી રહી કેન્દ્ર સરકાર: પંજાબમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહ વિભાગની …

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
ચંડીગઢ માટે કોઈ નવું બિલ નથી લાવી રહી કેન્દ્ર સરકાર: પંજાબમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહ વિભાગની …
0
VIEWS
Share on FacebookShare on Twitter



Central government clarification : કેન્દ્ર સરકાર આગામી શિયાળુ સ્તરમાં સંસદમાં અનેક નવા બિલ લાવી રહી છે. જેમાં બંધારણમાં પણ સંશોધન કરવાની પણ તૈયારી છે. જોકે ચંડીગઢને બંધારણના 240માં અનુચ્છેદમાં સામેલ કરવામાં આવશે તેવી અટકળો તેજ થતાં પંજાબ અને હરિયાણાનું રાજકારણ ગરમાયું હતું. વિપક્ષ દ્વારા અત્યારથી જ આ મુદ્દે ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો. જે બાદ આખરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. 

ચંડીગઢમાં તંત્રની વ્યવસ્થા બદલવા મુદ્દે કોઈ પ્રસ્તાવ છે જે નહીં: ગૃહ વિભાગની સ્પષ્ટતા 

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢ માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો બનાવવાની પ્રક્રિયાને સરળ કરવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. પરંતુ આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચંડીગઢમાં શાસન કે તંત્રની વ્યવસ્થાને બદલવાનો કોઈ વિચાર નથી. ચંડીગઢ સાથે પંજાબ અને હરિયાણાના પરંપરાગત સંબંધોને પરિવર્તિત કરવાની પણ કોઈ વાત વિચારાધીન નથી. ચંડીગઢના હિતમાં જે કોઈ પણ નિર્ણય લેવાશે તે તમામ હિતધારકો સાથે ચર્ચા વિચારણા બાદ જ લેવાશે. આ વિષય પર ચિંતાની કોઈ આવશ્યકતા નથી. આગામી શિયાળુ સત્રમાં આ મુદ્દે કોઈ જ બિલ સરકાર સંસદમાં લાવવાની નથી. 

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આપ્યું હતું મોટું નિવેદન 

નોંધનીય છે કે અનુચ્છેદ 240 હેઠળ રાષ્ટ્રપતિ અમુક કેન્દ્ર શાસિત પરદેશો જેમકે અંદામાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી, દીવ-દમણ, પોંડિચેરી માટે કાયદો બનાવી શકે છે. જ્યારે તેમની વિધાનસભા ભંગ કે પછી સસ્પેન્ડ હોય ત્યારે રાષ્ટ્રપતિ આ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે કાયદો બનાવી શકે છે. જોકે છેલ્લા બે દિવસથી એવી ચર્ચા ચાલી રહી હતી કે આ યાદીમાં ચંડીગઢને પણ સામેલ કરવામાં આવશે. જેના પર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ. ચંડીગઢને પંજાબથી અલગ કરવાના પ્રયાસ ચિંતાજનક છે. 

બીજી તરફ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું, કે ભારતીય જનતા પાર્ટી બંધારણમાં ફેરબદલ કરીને ચંડીગઢ પરથી પંજાબના અધિકાર સંપાત કરવા માંગે છે. આ પંજાબની ઓળખ અને અધિકારો પર સીધો હુમલો છે. પંજાબનો હક છીનવવાની માનસિકતા અત્યંત ખતરનાક છે. પંજાબે દેશની સુરક્ષા, અનાજ, પાણી માટે બલિદાન આપ્યું અને હવે તેનો હક છીનવાઇ રહ્યો છે. ચંડીગઢ પંજાબનું છે અને રહેશે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …
INDIA

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …

May 25, 2026
મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…
INDIA

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

May 25, 2026
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…
INDIA

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

May 24, 2026
Next Post
સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા …

સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા ...

લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ…

લૂંટેરી દુલ્હન કેસ: લગ્ન માટે જરૂરી ખોટા દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર નોટરની બહુચરાજી પોલીસે કરી ધરપ...

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વેપારી યુવાને જીવ ગુમાવ્યો …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વેપારી યુવાને જીવ ગુમાવ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

6 months ago
નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

3 months ago
વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

1 year ago
રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

6 months ago
નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

3 months ago
વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

વડોદરાના નારાયણ જ્વેલર્સના માલિકની મિલકતનો તેમના ત્રણ સગા ભાઈ દ્વારા બારોબાર સોદો | owner of Narayan…

1 year ago
રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News