Supreme Court: રાશનકાર્ડ દ્વારા મળતા સરકારી લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યાં છે, કારણ કે તેને લઈને સુપ્રીમ કોર્ટે શંકા વ્યક્ત કરી હતી. સાથે જ રાજ્યોની બેવડી નીતિ પર પણ સવાલો ઊઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘જ્યારે રાજ્યોએ વિકાસ દેખાડવાનો હોય ત્યારે વ્યક્તિગત માથાદીઠ આવક વધારે દેખાડવામાં આવે છે. પરંતુ જ્યારે સબસીડી મેળવનારા ગરીબી રેખા હેઠળના બીપીએલની વસતી 75 ટકા દેખાડે છે.’ પ્રવાસી મજૂરોને રાશનકાર્ડ જારી કરવા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
રાશનકાર્ડ હવે પોપ્યુલારિટી કાર્ડ બની રહ્યા છે: સુપ્રીમ કોર્ટ