gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં…’ વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે આપી પ્…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં…’ વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે આપી પ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Gandhinagar News : ગાંધીનગર ખાતે થોડા દિવસો અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ગુજરાત ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ ઊભો થયો હતો. જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારે 26-27 માર્ચ દરમિયાન વિધાનસભામાં વિક્રમ ઠાકોર સહિત રાજ્યભરના 1000થી વધુ કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા હતા. જો કે, વિક્રમ ઠાકોર વિધાનસભા ન ગયા હતા. તેવામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી મારફતે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. જ્યારે હવે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં’.

વિક્રમ ઠાકોરે શું કહ્યું?

વિધાનસભામાં ન જવાને લઈને વિક્રમ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી કે, ‘આ મુદ્દો એ મારા એકલા માટે નહોતો ઉઠાવ્યો. પરંતુ ક્ષત્રિય સમાજ અને દરેક જ્ઞાતિના કલાકારો માટે ઉઠાવ્યો હતો. જો હું વિધાનસભામાં ગયો હોત તો લોકોમાં એવો મેસેજ બહાર આવત કે વિક્રમ ઠાકોરને પોતાનું સમ્માન કરાવવું હતું. મારે સન્માનથી દૂર રહેવું હતું. મારે દરેક પક્ષના નેતા સાથે સારા સંબંધો છે અને હંમેશા એ લોકો સાથે રહીશ.’

તેમણે કહ્યું કે, ‘રાજકારણથી નહીં પરંતુ કલાકાર તરીકે શુભેચ્છા મુલાકાત માટે કોઈપણ નેતા બોલાવશે તો જઈશ. દિલ્હી જવાનું થશે તો કેજરીવાલ, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અમિત શાહને પણ મળીશ. જ્યારે આપણા મુખ્યમંત્રીને પણ મળીશ. આમ દરેક પક્ષના નેતા સાથે સારા સંબંધ છે તો મળવામાં શું વાંધો છે. પણ એમાં રાજકરાણ ન હોવું જોઈએ. મે ઉઠાવેલા મુદ્દામાં રાજકરાણનો રંગ પણ લાગ્યો છે. પણ હાલ હું રાજકરાણમાં જોડાવવા નથી માંગતો.’

આ પણ વાંચો: કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

રાજકારણમાં જવાને લઈને વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે, ‘હા મને AAPના અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો હતો. તેમણે મારા ખબર અંતર પૂછ્યા હતા. સાથે દિલ્હી આવાનું થાય તો મળવા માટેનું આમંત્રણ પણ આપ્યું હતું. મને દરેક પાર્ટીના નેતાઓના ફોન આવતા હોય છે. હાલ મારો ઈરોદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી. હું કલાકાર છું, તમામ પાર્ટી મારા માટે એક સમાન છે.’



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for…
GUJARAT

ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for…

September 27, 2025
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ …
GUJARAT

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં સગર્ભાને ઝોળીમાં નાંખી પાંચ કિ.મી. ખાડાટેકરાવાળા રસ્તે લઇ જવાઇ …

September 27, 2025
જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held
GUJARAT

જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

September 27, 2025
Next Post
પોરબંદર: શનિદેવના જન્મસ્થળ હાથલામાં શનેશ્વરી અમાસે ઉમટ્યા ભક્તો, ચંપલ-કપડાં મૂકી જતાં રહે છે લોકો | …

પોરબંદર: શનિદેવના જન્મસ્થળ હાથલામાં શનેશ્વરી અમાસે ઉમટ્યા ભક્તો, ચંપલ-કપડાં મૂકી જતાં રહે છે લોકો | ...

મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ

મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય | Fees for birth…

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય | Fees for birth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

1 month ago
બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા…

બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા…

6 months ago
દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

2 months ago
ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

1 month ago
બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા…

બ્રહ્માકુમારીના પ્રમુખ રસજયોગિની દાદી રતનમોહિનીનું 101 વર્ષની ઉંમરે નિધન, અમદાવાદની હોસ્પિટલમાં લીધા…

6 months ago
દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

2 months ago
ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News