gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ખાનગી મકાન ધરાશાહીમાં ત્રણ મજુરના મોતના કિસ્સામાં રૂ.9 લાખનું વળતર કોર્પોરેશનને ચૂકવવાનો વ…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ખાનગી મકાન ધરાશાહીમાં ત્રણ મજુરના મોતના કિસ્સામાં રૂ.9 લાખનું વળતર કોર્પોરેશનને ચૂકવવાનો વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Vadodara Corporation : વડોદરાના જુના વહીવટી વોર્ડ નં.૩માં પાણીગેટ, બાવામનપુરા વીમા દવાખાના સામે આવેલ ખાનગી મિલકત તા.29-09-2020ના રોજ રાત્રે આકસ્મિક રીતે ધરાશાયી થવાથી ત્રણ વ્યકિતઓ (શ્રમજીવીના) થયેલા આકસ્મિક મૃત્યુ સંદર્ભે ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા થયેલ હુકમ અન્વયે વળતરને સૈધ્ધાંતિક મંજુરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

પાણીગેટ, બાવામનપુરા વીમા દવાખાના સામે આવેલ ખાનગી મિલકત કે જેનું બાંધકામ લગભગ પુર્ણ થયેલ હતું. જેમાં માલિક રહેવા આવ્યા ન હતાં, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે ટુ-વ્હીલર સર્વિસ સ્ટેશન ચાલુ કરેલ હતું. જયાં કોન્ટ્રાક્ટરના અન્ય સાઈટ પર કામગીરી કરતાં શ્રમજીવીઓ રાત્રીના સમયે સુવા માટે જતાં હતા. ખાનગી મિલકત તા.29-09-2020ના રોજ રાત્રીના સમયે આકસ્મિક ધરાશયી થતાં સુવા માટે આવેલ ત્રણ વ્યકિતો (શ્રમજીવીયો)ના દબાઈ જવાથી આકસ્મિક મૃત્યું થયેલ હતા. જ્યારે અન્ય એક શ્રમજીવીને ઇજા થયેલ હતી. જે મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં કેસ દાખલ કરેલ હતો. જે પરત્વે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવતા હુકમો મુજબ તેઓને અહેવાલો પાઠવી આપવામાં આવેલ હતાં. ઘટના સંદર્ભે કોન્ટ્રાકટર તથા મુળ માલિક સામે ગુનો દાખલ થયેલ હતો. મકાન માલિક, કોન્ટ્રાકટર તથા મરણ પામેલ મજુરોના વારસદારો વચ્ચે તા.29-10-2020ના રોજ થયેલ સમજુતી કરાર મુજબ મરણ પામનાર ત્રણ વ્યકિતો પૈકી દરેક વ્યક્તિને રૂ.3,00,000 મળી કુલ રૂ.5,00,000 ચુકવી આપવામાં આવેલ હતાં અને ઇજા પામનાર અન્ય એક શ્રમજીવીને રૂ.50,000 ચુકવી આપવામાં આવેલ હતાં. ના.હાઇકોર્ટમાં પીટીશનમાં થયેલ સમજુતી મુજબ કોન્ટ્રાકટર ધ્વારા દુર્ઘટનામાં મૃત્યું પામનાર દરેક વ્યકિતોને વધારાનું વળતર ચુકવશે તેવું કબુલ કરેલ હતું. તે મુજબ મરણ પામેલ ત્રણ મજુરોના વારસદારોને કોન્ટ્રાકટર દ્વારા ત્રણ વ્યકિતો પૈકી દરેક વ્યક્તિને રૂ.1,00,000 મળી કુલ રૂ.3,00,000 બીજા વધારાની વળતર પેટેની રકમ ચુકવી આપેલ હતી જે મળી ફુલ વળતર રૂ.9,50,000 ચુકવી આપેલ તથા ના.હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનના ઓરલ ઓર્ડર મુજબ સમાધાન બેઝ પર નિકાલ કરવામાં આવેલ હતી.

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવેલ તા.27-09-2021 ના હુકમની વિગતે ત્રણ શ્રમજીવીઓના વારસદારોને વળતર ચુકવવા અંગે નિતી-વિષયક નિર્ણય લેવાનો હોઈ જી.પી.એમ.સી.એકટ મુજબ સમગ્ર સભા પાસે સત્તા છે. જે અન્વયે સ્થાયી સમિતી મારફતે સમગ્ર સભામાં રજુ કરવા માટે તા.08-10-2021થી રજુ કરેલ દરખાસ્ત અન્વયેનો નિર્ણય બાબતે સ્થાયી સમિતિની તા.30-06-2022 ના રોજ થયેલ બેઠકમાં ઠરાવ નં.139 તા.30-06-2022 થી સદર ત્રણ શ્રમજીવીઓના વારસદારોને વળતર ચુકવવા બાબતે દરખાસ્ત નામંજુર કરવામાં આવેલ હતી. ત્યારબાદ અત્રેથી ફરીથી સ્થાયી સમિતી મારફતે સમગ્ર સભામાં રજુ કરવા માટે તા.15-07-2022 ના રોજ દરખાસ્ત કરેલ હતી. જેની સ્થાયી સમિતિની તા.22-07-2022 ના રોજ થયેલ બેઠક માં ઠરાવ નં.175 તા.22-07-2022 થી સદર ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના કેસ.નં.એચ.આર.સી/2020/ પ્રેસ/86/લીગલ-3 તા.30-06-2022ના હુકમ અન્વયે સદર બાબત નામદાર હાઇકોર્ટમાં અપીલ કરાવવાનું ઠરાવવામાં આવેલ હતુ.. જે અન્વયે અત્રેથી નામદાર હાઇકોર્ટમાં સ્પે.સીવીલ. એપ્લીકેશન નં 25318/2022થી દાવો દાખલ કરવામા આવેલ છે. જેની આગામી મુદત તા.17-04-2025 આપેલ છે.

આયોગ દ્વારા તા.15-03-2025થી નોટીસ પાઠવવામાં આવેલ હતી. જે અન્વયે અત્રેથી તા.20-03-2025ના રોજ આયોગની કચેરી સમક્ષ રૂબરૂ હાજર રહેલ હતા. જેમાં હુકમ કરવામાં આવેલ કે, “આ કામે આયોગના હુકમ થયા બાદ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નાણા જમા કરાવેલ નથી. આ કામે ગુજરાતની વડી અદાલતમાં મનાઇ હુકમ મલ્યો હોય તો તે બાબતે તા.27-03-2025 સુધીમાં આયોગ સમક્ષ સદર હુકમ રજુ કરવો અન્યથા કમિશ્નર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાતે ખુલાસો કરવો કે આયોગના હુકમ અનવ્યે નાણા જમા કરાવવા બાબતે સ્ટેન્ડીંગ કમિટીએ ના પાડેલ છે કે જે રાજય માનવ અધિકાર આયોગથી ઉપરથી ઓથોરીટી નથી આમ છતા પણ જો મ્યુનિસિપલ કમિશનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નાણા જમા કરાવવા માગતા ન હોય તો કાયદા પ્રમાણે જંગમ વોરંટ કેમ ન કાઢવું ? તે અન્વયે જરૂરી ખુલાસો નિયુક્ત કરેલ અધિકારી સામે જરૂરી એફીડેવીટ સહિત ઉક્ત વધુ સુનાવણી તા.27-03-2025ના રોજ 13:00 કલાકે રાખવામાં આવેલ હતી. જેમાં આયોગ દ્વારા ફરીથી વળતર ચુકવવા આદેશ કરેલ છે. રૂ.9,00,000 વળતર ચુકવવા બાબતે જરૂરી નિર્ણય કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ
GUJARAT

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

April 22, 2025
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…
GUJARAT

પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

April 18, 2025
Next Post
GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H…

GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H...

વડોદરામાં દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે | Assessment camp to b…

વડોદરામાં દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે | Assessment camp to b...

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

2 months ago
શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …

શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …

1 month ago
‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

1 month ago
માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યું AI આધારિ…

માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યું AI આધારિ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

2 months ago
શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …

શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …

1 month ago
‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

‘આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું…’ શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું | why mour…

1 month ago
માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યું AI આધારિ…

માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે વિકસાવ્યું AI આધારિ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News