gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in INDIA
0 0
0
બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Bengaluru Suicide Case: કર્ણાટકના બેંગ્લુરૂમાં એક ધ્રુજાવી દેતી ઘટના બની છે. એક દંપત્તિએ નાણાકીય ભીડના કારણે પોતાના બે નિર્દોષ બાળકોની હત્યા કરી દીધી. આ હત્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. જેમાં પતિનું મોત થયુ છે, જ્યારે પત્ની બચી ગઈ છે. પોલીસે પત્નીની ધરપકડ કરી છે. 

બેંગ્લુરૂના હોસકોટે જિલ્લામાં આવેલા ગોનાકનહલ્લી ગામમાં આ નિર્દયી ઘટનાએ શોક અને ભયનો માહોલ સર્જ્યો છે. આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલા દંપત્તિએ સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે પહેલાં પોતાના બંને બાળકોની હત્યા કરી અને બાદમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પતિ-પત્નિના ઝઘડાએ લીધો બાળકોનો જીવ

પોલીસે જણાવ્યા પ્રમાણે, 32 વર્ષીય શિવુ અને તેની પત્નિ મંજુલા બે બાળકો સાથે રહેતા હતા. થોડા વર્ષ પહેલાં શિવુનો અકસ્માતથયો હતો. જેથી તે નોકરી કરવા સક્ષમ ન હતો. તેનો પરિવાર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. દંપત્તિ વચ્ચે નાણાં ભીડ મુદ્દે અવારનવાર ઝઘડો થતો હતો. બંનેએ અનેક વખત આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકો અનાથ થઈ જવાના ભયના કારણે અનેકવખત આપઘાતનો ખ્યાલ માંડી વાળ્યો હતો. પરંતુ અંતે તેઓએ આ અંતિમ પગલું ભરતાં પહેલા બાળકોનો જીવ લીધો બાદમાં પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચોઃ ટીવી રિમોટ માટે ઝઘડો થતાં કળીયુગી દીકરાએ માતાની કરી હત્યા, આજીવન કેદની સજા

બાળકોને કેવી રીતે માર્યા?

ઘટનાના દિવસે બપોરે લગભગ 2 વાગ્યે, શિવુ અને મંજુલાએ બાળકોને મારવા માટે પહેલા નશામાં ધૂત થઈ ગયા. સાંજે લગભગ 4 વાગ્યે, બંનેએ સાથે મળીને તેમની 11 વર્ષની પુત્રી ચંદ્રકલાની હત્યા કરી. દંપતીએ પુત્રીનું મોઢું પકડી પાણીમાં ડુબાડી રાખ્યું જ્યાં સુધી શ્વાસ લેવાનું બંધ ન થાય ત્યાં સુધી તેને પાણીમાં રાખ્યું.  બાદમાં તેઓએ તેમના 7 વર્ષના પુત્ર ઉદય સૂર્યાની પણ આ જ રીતે હત્યા કરી. બાળકોને મારી નાખ્યા પછી જ્યારે મંજુલાએ ફાંસી લગાવવાનું નક્કી કર્યું, ત્યારે શિવુએ ઉલટીઓ શરૂ કરી. શિવુએ મંજુલાને નજીકની દુકાનમાંથી ખાવાની વસ્તુઓ લાવવા કહ્યું. જ્યારે મંજુલા દુકાનેથી ઘરે પાછી આવી ત્યારે શિવુએ ફાંસી લગાવીને મૃત્યુ પામ્યો હતો.

પોલીસ દ્વારા પકડાયો

મરતા પહેલા, મંજુલા તેના પિતા સાથે ફોન પર વાત કરવા માંગતી હતી. જોકે, ઘરે ફક્ત શિવુનો ફોન હતો, જે બંધ હતો. તેથી મંજુલા પાડોશીના ઘરે ગઈ અને તેને તેના પિતાને ફોન કરવા કહ્યું. આ દરમિયાન, મંજુલાએ પડોશીઓને આખી સત્ય કહી દીધું, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે મંજુલાની ધરપકડ કરી.


બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો જીવ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…
INDIA

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

September 27, 2025
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

September 27, 2025
Next Post
જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma…

જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma...

વૈષ્ણો દેવી યાત્રા શરૂ ન થઇ, જાણો શું હતું કારણ, શ્રદ્ધાળુઓ નિરાશ થઇ પાછા ફર્યા | vaishno devi yatra…

વૈષ્ણો દેવી યાત્રા શરૂ ન થઇ, જાણો શું હતું કારણ, શ્રદ્ધાળુઓ નિરાશ થઇ પાછા ફર્યા | vaishno devi yatra...

કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં વાણંદ કામ કરી રહેલા એક યુવાન ને વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | A …

કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં વાણંદ કામ કરી રહેલા એક યુવાન ને વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | A ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST…

10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST…

2 months ago
અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

7 days ago
સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

4 weeks ago
વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer…

વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer…

22 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST…

10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ | Uttar Pradesh ST…

2 months ago
અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

અમિત ખૂંટ આપઘાત કેસ: ગોંડલ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં | Amit Khunt C…

7 days ago
સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી | Three Wheels…

4 weeks ago
વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer…

વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer…

22 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News