gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની ‘દુલ્હન’, મંગેતરે હત્યા કરાવી | 69 year old american …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની ‘દુલ્હન’, મંગેતરે હત્યા કરાવી | 69 year old american …
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ludhiana Murder Case: પંજાબના લુધિયાણામાં બનેલી એક સનસનીખેજ ઘટનાએ તમામને હચમચાવી મૂક્યા છે. અમેરિકાથી આવેલી 69 વર્ષીય એનઆરઆઈ રૂપિન્દર કૌર પંધેરની હત્યા કરી દેવામાં આવી હતી. લુધિયાણા નજીક ઘુંગરાણા ગામના એક નાળામાંથી તેનું હાડપિંજર મળી આવ્યું હતું. અહીં આવ્યા પછી રૂપિન્દર રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. હવે પોલીસે આ હત્યાનો પર્દાફાશ કર્યો છે. 

મંગેતરે હત્યા કરાવી

પોલીસે ઘટના સ્થળેથી મહિલાનો ક્ષતિગ્રસ્ત આઈફોન પણ મળી આવ્યો છે, જેને આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે ત્યાં ફેંકી દીધો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે, રૂપિંદરની હત્યા તેના મંગેતરે કરાવી હતી, જે ઈંગ્લેન્ડમાં રહે છે. લુધિયાણા ડીસીપીએ જણાવ્યું કે, આ હત્યાનું કાવતરું રૂપિંદર કૌરના 67 વર્ષીય મંગેતર ચરણજીત સિંહ ગ્રેવાલે ઘડ્યું હતું. 

ચરણજીત યુકેમાં રહે છે. તેણે લગ્ન ન કરવા માટે રૂપિન્દરને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું. તેણે તેના પરિચિત સુખજીત સિંહને તેની સોપારી આપી. સુખજીત સિંહ કિલા રાયપુરના કોર્ટ સંકુલમાં ટાઈપિસ્ટનું કામ કરે છે. પૂછપરછ દરમિયાન સુખજીતે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, મેં રૂપિંદરની હત્યા કરી હતી.

બેઝબોલ બેટથી કરી હત્યા

પોલીસે આ સમગ્ર મામલે જણાવ્યું કે,, 12 જુલાઈના રોજ સુખજીતે રૂપિન્દરની તેના ઘરમાં ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. તેણે બેઝબોલ બેટથી તેની હત્યા કરી હતી. હત્યા પછી તેણે લાશને કોલસા પર સળગાવી દીધી હતી અને પછી તેને ચાર બોરીઓમાં ભરીને ઘુંગરાણા ગામમાં એક નાળામાં ફેંકી દીધી હતી.

સુખજીત અને ચરણજીતની મુલાકાત 2014માં એક રાજકીય પક્ષના પ્રચાર દરમિયાન થઈ હતી. ત્યારબાદ તેઓ નજીક આવ્યા. આ દરમિયાન ચરણજીતે પ્રોપર્ટી વિવાદોમાં સુખજીતની મદદ માગી. રૂપિન્દર ઘણીવાર લુધિયાણા આવતી ત્યારે સુખજીતના ઘરમાં રહેતી હતી. તેણે સુખજીતને પોતાની પાવર ઓફ એટર્ની પણ સોંપી દીધી હતી. ધીમે-ધીમે રૂપિન્દરના નાણાકીય વ્યવહારો પણ આ બંને સાથે જોડાવા લાગ્યા. 

 50 લાખ રૂપિયાની લાલચ આપીને રૂપિન્દરની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રૂપિન્દરે ચરણજીત અને સુખજીતને 30 થી 35 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં જ્યારે ચરણજીતે તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો, ત્યારે તેણે સુખજીતને 50 લાખ રૂપિયાની લાલચ આપીને રૂપિન્દરની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું. જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે આ રકમ હજુ સુધી સુખજીતને આપવામાં નથી આવી.

આ પણ વાંચો: હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા

આ હત્યાને છુપાવવા માટે સુખજીતે ઓગસ્ટમાં પોતે પોલીસમાં રૂપિન્દર ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે દાવો કર્યો કે, રૂપિન્દર કેનેડામાં લગ્નમાં સામેલ થવા માટે દિલ્હી એરપોર્ટથી નીકળી હતી. આ ખોટી ફરિયાદનો હેતુ હત્યાને છુપાવવાનો હતો.

તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે

ડીસીપી રૂપિન્દર સિંહે જણાવ્યું કે, આ કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટીમ કામ કરી રહી છે. રૂપિન્દર કૌર પંધેરના બેંક ખાતાઓ દ્વારા થયેલા વ્યવહારોની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી તરીકે ચરણજીત સિંહ ગ્રેવાલનું નામ આપ્યું છે. તે હાલમાં યુકેમાં છે. પોલીસ હવે ઈન્ટરપોલ અને વિદેશ મંત્રાલયની મદદથી ચરણજીતને ભારત પ્રત્યાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ સ્થાનિક સ્તર પર હત્યાનું કાવતરુ અને પ્રોપ્રર્ટી વિવાદ સાથે સબંધિત તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…
INDIA

‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…

September 28, 2025
‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…
INDIA

‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…

September 28, 2025
ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…
INDIA

ચોરને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો-ફાયરિંગ, નૂંહમાં હિંસા ભડકતાં સ્થિતિ બેકાબૂ | nuh violence ston…

September 28, 2025
Next Post
વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea…

વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea...

વડોદરામાં યુવક પર હુમલો કરનાર 4 માથાભારે આરોપીને પોલીસ દ્વારા સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયુ…

વડોદરામાં યુવક પર હુમલો કરનાર 4 માથાભારે આરોપીને પોલીસ દ્વારા સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયુ...

હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice…

હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

2 months ago
‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

2 months ago
ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

1 week ago
’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

2 months ago
‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

‘સનાતન ધર્મે તો દેશ બરબાદ કરી નાખ્યો…’ શરદ પવારની પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી હોબાળો | ncp sp mla…

2 months ago
ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

1 week ago
’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News