gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
ત્રણ સમન્સ છતાં મુંબઈ પોલીસ સામે હાજર ન થયો કોમેડિયન કુણાલ કામરા, શિવસેના વધુ આક્રમક | where is kuna…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Mumbai Police issues third summons to Kunal Kamra: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બાદ ભારે હંગામો થયો હતો. વિવાદિત ટિપ્પણી બાદ આ મામલે નોંધાયેલ કેસમાં શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. એક અધિકારીએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે, આ સતત ત્રીજી વખત છે કે, જ્યારે કામરાને સમન્સ આપ્યા બાદ પણ મુંબઈ પોલીસ સમક્ષ હાજર નથી થયો. 

આ પણ વાંચો : ‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર

શિવસેનામાં ભાગલાને લઈને શિંદે પર કટાક્ષ કર્યો હતો

ખાર પોલીસે એક કાર્યક્રમમાં દરમિયાન ડેપ્યુટી સીએમ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા પર શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદના આધારે કામરા સામે કેસ દાખલ કર્યો છે. કામરાએ પોતાના એક કાર્યક્રમમાં એક ‘પૈરોડી’ ગાઈ હતી, જેમાં શિવસેનામાં ભાગલાને લઈને શિંદે પર કટાક્ષ કર્યો હતો. આ કાર્યક્રમ મુંબઈના ખાર હોટલમાં આવેલા સ્ટુડિયોમાં યોજાયો હતો. અહીં શિવસેનાના કાર્યકર્તાઓએ 23 માર્ચના રોજ સ્ટૂડિયો અને એ હોટલમાં તોડફોડ કરી હતી. 

મદ્રાસ હાઇકોર્ટે કામરાને 7 એપ્રિલ સુધી આગોતરા જામીન આપ્યા છે

અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈ પોલીસે કામરાને ત્રીજી વખત સમન પાઠવીને 5 એપ્રિલના રોજ હાજર થવા કહ્યું હતું. બીજા સમન્સ પર હાજર ન થતાં ખાર પોલીસની એક ટીમ આ અઠવાડિયાની શરુઆતમાં માહિમ સ્થિત કામરાના નિવાસસ્થાને પહોંચી હતી. મદ્રાસ હાઇકોર્ટે કામરાને 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન આપ્યા છે. તે તમિલનાડુનો કાયમી નિવાસી છે. નાસિક ગ્રામીણ, જલગાંવ અને નાસિક(નાંદગાંવ)માં ‘કોમેડિયન’ વિરુદ્ધ નોંધાયેલી ત્રણ FIR ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 

આ પણ વાંચો : વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ

‘કામરાએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી’

કુણાલ કામરાએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મને ધમકી આપવામાં આવી રહી છે. અને મદ્રાસ હાઇકોર્ટે મને 7 એપ્રિલ સુધી ધરપકડમાંથી રાહત આપી છે.’ ત્યારે હવે જોવાનું એ રહે છે કે, બે દિવસ પછી પોલીસ શું કાર્યવાહી કરે છે. આ ઉપરાંત હાલમાં જ કુણાલ કામરાએ એક તસવીર પણ પોસ્ટ કરી છે. જોકે, તેણે એ નથી કહ્યું કે, તે ક્યાં છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw…

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw...

મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર | rahul gandh…

મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર | rahul gandh...

આવતીકાલથી શરુ થશે 5 દિવસનો માધવપુરનો મેળો, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના યોજાશે લગ્ન | 5 day Ma…

આવતીકાલથી શરુ થશે 5 દિવસનો માધવપુરનો મેળો, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના યોજાશે લગ્ન | 5 day Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

2 months ago
વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું | waqf amendm…

વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું | waqf amendm…

3 months ago
આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

3 months ago
પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says …

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ્રતિક્રિયા

2 months ago
વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું | waqf amendm…

વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું | waqf amendm…

3 months ago
આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

3 months ago
પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says …

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News