Akhilesh Yadav On India-Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમતિ દાખવી છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. વિદ્ધવિરામ મામલે ભારતના વિદેશ મંત્રી, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સહિતના નેતા પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી કહ્યું કે, ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે…’