gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધિરાણદારો, બેંકોને પ્રોજેક્ટ ફાઈનાન્સ અંગેની જોગવાઈ પર રિઝર્વ બેંકની રાહત | Reserve Bank of India’s …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2025
in Business
0 0
0
ધિરાણદારો, બેંકોને પ્રોજેક્ટ ફાઈનાન્સ અંગેની જોગવાઈ પર રિઝર્વ બેંકની રાહત | Reserve Bank of India’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter



મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પ્રોજેક્ટ ફાઈનાન્સ ધોરણોને હળવા કર્યા છે, કન્સ્ટ્રકશન દરમિયાનની જોગવાઈ પાંચ ટકાથી  ઘટાડીને એક ટકા કરી છે : નવા નિયમો ૧લી ઓકટોબરથી અમલી બનશે : સુધારેલા ધોરણોનો હેતુ ઈન્ફ્રાસ્ટ્રકચર ધિરાણ વૃદ્વિને ટેકો આપતી વખતે જોખમને સંતુલિત કરવાનો છે

બેંકિંગ ક્ષેત્રને નોંધપાત્ર રાહત આપતાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ કન્સ્ટ્રકશન તબક્કામાં પ્રોજેક્ટ ફાઈનાન્સ માટે જોગવાઈની જરૂરીયાત પાંચ ટકાના અગાઉના પ્રસ્તાવથી ઘટાડીને એક ટકા કરી છે. આ સંબંધિત જારી કરાયેલી એક અંતિમ માર્ગદર્શિકામાં, બેંકિંગ નિયમનકારે કમર્શિયલ રિયલ એસ્ટેટના કન્સ્ટ્રકશનના તબક્કામાં જોગવાઈની જરૂરીયાતમાં ૨૫ બેઝિઝ પોઈન્ટનો વધારો કર્યો છે.

એટલે કે, ધિરાણકર્તાએ કમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનના કન્સ્ટ્રકશન તબક્કામાં ૧.૨૫ ટકા (અગાઉ એક ટકા) અને વ્યાજ તેમ જ મુદ્દલની ચૂકવણી શરૂ થયા પછી-ઓપરેેશનલ તબક્કામાં એક ટકા (૦.૭૫ ટકા અગાઉ)ની સામાન્ય જોગવાઈ જાળવી રાખવી પડશે.કમર્શિયલ રિયલ એસ્ટેટ-રહેણાંક આવાસ પ્રોજેક્ટના કિસ્સામાં, જોગવાઈની જરૂરીયાત એક ટકા કન્સ્ટ્રકશન અને ઓપરેશનલ તબક્કા માટે ૦.૭૫ ટકા રહેેશે.

બાકીના તમામ માટે, કન્સ્ટ્રકશન તબક્કા દરમિયાન એક ટકા અને કાર્યકારી તબક્કા માટે ૦.૪૦ ટકાની જોગવાઈ જાળવી રાખવી પડશે. માર્ગદર્શિકા ૧,ઓકટોબરથી અમલમાં આવશે. કન્સ્ટ્રકશન હેઠળના પ્રોજેક્ટોમાં જ્યાં ધિરાણકર્તાઓનું કુલ રોકાણ રૂ.૧૫૦૦ કરોડ સુધીનું હોય, ત્યાં કોઈપણ વ્યક્તિગત ધિરાણકર્તા પાસે કુલ રોકાણના ૧૦ ટકા કરતાં ઓછું રોકાણ હોવું જોઈએ નહીં, એમ આરબીઆઈએ જણાવ્યું છે.

જેે પ્રોજેક્ટોમાં બધા ધિરાણકર્તાઓનું કુલ રોકાણ રૂ.૧૫૦૦ કરોડથી વધુ હોય, ત્યાં વ્યક્તિગત ધિરાણકર્તા માટે રોકાણનું સ્તર પાંચ ટકા અથવા રૂ.૧૫૦ કરોડ, જે પણ વધારે હોય તે રહેશે. જોગવાઈમાં વધારાથી બેંકરોને રાહત થઈ છે. આ અનિશ્ચિતતાનો અંત આવ્યો હોવાનું એક વરિષ્ઠ બેંકરે જણાવ્યું હતું. જો કે જોગવાઈ અને ધિરાણ ખર્ચમાં નજીવો વધારો થઈ શકે છે.



Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
The Great Indian Musical : અમેરિકાની ધરતી પર ભારતનો 5 હજાર વર્ષનો ઈતિહાસ રજૂ કરશે NMACC | The Great …

The Great Indian Musical : અમેરિકાની ધરતી પર ભારતનો 5 હજાર વર્ષનો ઈતિહાસ રજૂ કરશે NMACC | The Great ...

ઈન્ડિયન નેવીએ જાહેર કર્યું અગ્નિવીર ભરતી 2025 SSR/MR સ્ટેજ-2નું એડમિટ કાર્ડ, આવી રીતે કરો ડાઉનલોડ

ઈન્ડિયન નેવીએ જાહેર કર્યું અગ્નિવીર ભરતી 2025 SSR/MR સ્ટેજ-2નું એડમિટ કાર્ડ, આવી રીતે કરો ડાઉનલોડ

ભારતીયોના ઘરમાં સોનું જ સોનું…! પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણી છે સંપત્તિ

ભારતીયોના ઘરમાં સોનું જ સોનું...! પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણી છે સંપત્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

1 month ago
દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

2 months ago
ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…

ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…

3 months ago
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી | floods landslides north east ma…

1 month ago
દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્તાન પર પ્રહાર

2 months ago
ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…

ધ્રોલના વાંકીયા ગામમાં બે ખેડૂતોને ત્યાં તાજેતરમાં થયેલી જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો : ચાર તસ્કરોની અ…

3 months ago
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું | Boatin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News