Air Force plane crashes near Jamnagar : દેશના વીર સપૂત અને ભારતીય વાયુસેનાના પાયલોટ સિદ્ધાર્થ યાદવના પાર્થિવ દેહને શુક્રવારે હરિયાણાના રેવાડી જિલ્લામાં પહોંચાડ્યો હતો. પાર્થિવ દેહ જેવો તેમના આવાસ સેક્ટર 18માં પહોંચ્યો ત્યારે માહોલ ગમગીન થઈ ગયો હતો. આ દરમિયાન ‘સિદ્ધાર્થ યાદવ અમર રહો’ ના નારા સાથે તેમના પરિજનો, સ્થાનિક લોકો અને પૂર્વ સૈનિકોએ આંખોમાં આસું સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો : યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા
વિમાનને વસ્તીથી દૂર ગીચ જંગલમાં લઈ ગયા.