gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Jamnagar Vyajkhor : જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા કાપડના એક વેપારી આઠ જેટલા વ્યાજખોરોની ચુગાલમાં ફસાયા છે. બીમાર પુત્ર, માતા અને પત્નીની સારવાર માટે પૈસાની જરૂરિયાત પડતા 5 ટકાથી 20 ટકા લેખે રકમ વ્યાજે લીધા બાદ તમામ રકમ ચૂકવી દેવા છતાં વ્યાજખોરો પરેશાન કરતા હોવાથી તેમજ દુકાનમાંથી કપડા અને કાર ઉઠાવી ગયા હોવાથી ઘેનની ગોળીઓ ખાઈ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. પોલીસે વેપારીની પત્નીની ફરિયાદના આધારે 8 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં સુભાષ રોડ પર રહેતા અને શિવ શક્તિ ડ્રેસીસ નામની તૈયાર કપડાની દુકાન ચલાવતા વેપારી કાંતિલાલ પરસોત્તમભાઈ બાથાણી કે જેમણે ગત બીજી તારીખે ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે પહોંચી જઈ વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં તેને વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પોલીસે તેનું નિવેદન નોંધતા પોતે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

તેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વેપારી કાંતિભાઈના પત્ની દિવ્યાબેન બાથાણીએ જામજોધપુર પોલીસ સમક્ષ જણાવ્યા અનુસાર પોતાના પતિને ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કર્યા પછી મૂળ રકમ અને વ્યાજ સહિતની અનેક ગણી રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જામજોધપુરના રહેવાસી ચીમનભાઈ ખાંટ, હિતેશભાઈ ભગવાનજીભાઈ ખાંટ, ભાવેશભાઈ કથીરિયા, ભાવેશ મગનભાઈ ચનીયારા, આવડદાન ગઢવી, પાર્થરાજસિંહ તેમજ પ્રતિપાલસિંહ હોથીજી ખડબાવાળા અને રામદેવભાઈ આહીર હોથીજી ખડબા વાળા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર વેપારી યુવાન કે જેના પુત્રની બીમારી હોવાથી અલગ અલગ પાંચ જેટલા ઓપરેશન કરવા પડ્યા હતા, જેમાં દવાનો મોટો ખર્ચ થયો હતો. ઉપરાંત પત્ની દિવ્યાબેન અને માતા કે જેઓ પણ બીમાર રહેતા હોવાથી તેની સારવાર માટે આર્થિક સંકટ આવી જતાં એક પછી એક તમામ વ્યાજખોરો પાસે અલગ અલગ સમયે પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીની રકમ મેળવી હતી.

 જેમાં મોટાભાગના વ્યાજખોરોએ મૂળ રકમ અને વ્યાજની રકમ છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન અને ઘણી વસુલી લીધી છે, ઉપરાંત કોરા ચેકમાં શી કરાવી લીધી છે. મોટી રકમ ચૂકવી દીધા છતાં હજુ વધુ રકમની માંગણી કરતા હોવાથી આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.  જે ફરિયાદ દરમિયાન ભાવેશ કથિરીયા નામનો શખ્સ વેપારીની મોટરકાર લઇ ગયો હોવાનું, અ 40,000 રૂપિયા આપ્યા પછી કાર પાછી મળશે તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત અન્ય એક વ્યાજખોર દ્વારા દુકાનમાંથી કપડા પણ ઉઠાવી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના | Advice to avoid using National Highway No 48
GUJARAT

નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના | Advice to avoid using National Highway No 48

May 10, 2026
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…
GUJARAT

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…

May 10, 2026
‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…
GUJARAT

‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…

May 10, 2026
Next Post
માતાની સારવાર માટે બેડથી જામનગર આવેલા યુવાનનું ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી ગઠીયો 40,000 ની રકમ ઉપાડી ગ…

માતાની સારવાર માટે બેડથી જામનગર આવેલા યુવાનનું ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી ગઠીયો 40,000 ની રકમ ઉપાડી ગ...

જામનગરમાં કથીત પત્રકારોની ટોળકી સામે ખોટી ઓળખ આપી નાણા પડાવી લેવા અંગેની વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ | 3 …

જામનગરમાં કથીત પત્રકારોની ટોળકી સામે ખોટી ઓળખ આપી નાણા પડાવી લેવા અંગેની વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ | 3 ...

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી | Gujarat gets…

ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી | Gujarat gets...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત

9 months ago
નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo…

નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo…

5 months ago
MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

1 month ago
‘કોઈ દેશ ભારત- રશિયા સંબંધો પર ‘વીટો’ કરી શકે તેમ નથી’ : જયશંકર | ‘No country can ‘veto’ India Russi…

‘કોઈ દેશ ભારત- રશિયા સંબંધો પર ‘વીટો’ કરી શકે તેમ નથી’ : જયશંકર | ‘No country can ‘veto’ India Russi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત

9 months ago
નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo…

નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, બિહાર સરકારમાં છે મંત્રી | Nitin Nabin appo…

5 months ago
MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

1 month ago
‘કોઈ દેશ ભારત- રશિયા સંબંધો પર ‘વીટો’ કરી શકે તેમ નથી’ : જયશંકર | ‘No country can ‘veto’ India Russi…

‘કોઈ દેશ ભારત- રશિયા સંબંધો પર ‘વીટો’ કરી શકે તેમ નથી’ : જયશંકર | ‘No country can ‘veto’ India Russi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News