gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Hindus and Muslims maintain their religious identities: ભારતમાં ધર્માંતરણ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારત જ  નહીં, વિશ્વના ટોચના દેશોમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ વધ્યા છે. જો કે, તેમાં હિન્દુ અને મુસ્લિમોમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ અન્ય ધર્મની તુલનાએ ઓછું હોવાનો દાવો પ્યૂ રિસર્ચ સર્વેમાં કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લોકોમાં ધર્માંતરણનો કિસ્સો વધ્યો છે. તેમાં પણ દક્ષિણ કોરિયામાં ધર્મ પ્રત્યેની આસ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. 

ભારતમાં ધર્માંતરણનું પ્રમાણ 2 ટકા

પ્યૂ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલા સર્વે રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયામાં 50 ટકા લોકો પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ તરફ વળ્યા છે. તેમાં ઘણાં નાસ્તિક પણ સામેલ છે. સ્પેન, કેનેડા, સ્વિડન, નેધરલેન્ડ, યુકે,ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, અને જાપાનમાં પણ ધર્માંતરણની ટકાવારી 30થી 40 ટકા આસપાસ રહી છે. જ્યારે ભારતમાં ધર્માંતરણનું પ્રમાણ માંડ 2 ટકા જોવા મળ્યું છે. કિશોર અવસ્થામાં પ્રવેશ્યા બાદ ઘણા લોકો પોતાના ધર્મ સાથે સંબંધ તોડી અન્ય ધર્મ અપનાવી રહ્યા છે. તેમાં ઘણા નાસ્તિક હોવાથી કોઈપણ ધર્મનું અનુસરણ કરી રહ્યા નથી.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો

અમેરિકામાં હિન્દુ ધર્માંતરણનું પ્રમાણ વધુ

ભારત અને બાંગ્લાદેશમાં આજે પણ હિન્દુઓ અને મુસ્લિમો પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે. તેમનામાં ધર્માંતરણનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે. 36 દેશોમાં હાથ ધરાયેલા સર્વેમાં હિન્દુ ધર્મમાં મોટી મુવમેન્ટ જોવા મળી છે. જેમાં અમેરિકામાં હિન્દુઓની કુલ વસ્તીમાંથી 18 ટકા હિન્દુઓ પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ અપનાવી રહ્યા છે. જ્યારે શ્રીલંકામાં આ ટકાવારી 11 ટકા છે. શ્રીલંકામાં હિન્દુઓ હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. જ્યારે અમેરિકામાં  ઘણા હિન્દુઓ નાસ્તિક બન્યા છે. અને ઘણાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે.

હિન્દુ ધર્મ અપનાવવામાં પણ અમેરિકા આગળ

હિન્દુ ધર્મ છોડવાની સાથે અપનાવવામાં પણ અમેરિકા આગળ છે. અમેરિકામાં 8 ટકા હિન્દુ અમેરિકન સગીરોએ જણાવ્યું કે, તેમનો જન્મ અન્ય ધર્મમાં થયો હતો. ભારતના 99 ટકા હિન્દુઓ પોતાના જન્મજાત ધર્મ પર કાયમ છે. બાંગ્લાદેશમાં પણ આ જ સ્થિતિ છે. ભારતના 99 ટકા અને બાંગ્લાદેશના 100 ટકા મુસ્લિમોએ પણ પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે.


આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us…

રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us...

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L...

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં પુણા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ખોદેલા ખાડા લોકો માટે આફતરૂપ | pi…

સુરતમાં પુણા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ખોદેલા ખાડા લોકો માટે આફતરૂપ | pi…

3 months ago
‘અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય…

‘અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય…

2 months ago
GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ | GPSC exam date cha…

GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ | GPSC exam date cha…

3 months ago
કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

સુરતમાં પુણા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ખોદેલા ખાડા લોકો માટે આફતરૂપ | pi…

સુરતમાં પુણા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ખોદેલા ખાડા લોકો માટે આફતરૂપ | pi…

3 months ago
‘અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય…

‘અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય…

2 months ago
GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ | GPSC exam date cha…

GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ | GPSC exam date cha…

3 months ago
કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

કોલકાતા: ભગવાન જગન્નાથના રથમાં 48 વર્ષે પૈડાં બદલાયા, હવે ફાઈટર જેટના ટાયર લગાવાયા | Tires of lord j…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News